શોધખોળ કરો

Dengue: ડેન્ગ્યુના દર્દીને ભૂલથી પણ આ ખાવાની વસ્તુઓ ન આપો, તબિયત બગડી શકે છે

Dengue Care: ડેન્ગ્યુની બીમારીમાં પ્લેટલેટ્સ નીચે ગિરવા લાગે છે. એટલે કે ઓછા થઈ જાય છે. આવી સ્થિતિમાં સૌથી જરૂરી છે કે તમે તમારા આહારનું ખાસ ધ્યાન રાખો.

Dengue: ઋતુ બદલાવા સાથે ડેન્ગ્યુની બીમારી ઝડપથી ફેલાય છે. આ દરમિયાન આહારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કારણ કે ડેન્ગ્યુ દરમિયાન જો તમે આહારનું ધ્યાન નહીં રાખો તો તમારા માટે ખૂબ મુશ્કેલ થઈ શકે છે. તેથી તે દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓથી પરહેજ કરવો જોઈએ. ડેન્ગ્યુ મચ્છરના ઉછેરને કારણે થાય છે. તેના કારણે શરીરમાં પ્લેટલેટ્સ ગિરવા લાગે છે. આવી સ્થિતિમાં આ વાતનું ધ્યાન જરૂર રાખો કે તમારા આહારનું પૂરું ધ્યાન રાખો. ચાલો હેલ્થ એક્સપર્ટ પાસેથી આ વિશે વિસ્તૃત જાણીએ. કઈ વસ્તુઓ ખાવી જોઈએ અને કઈ વસ્તુઓ નહીં?

વધુ મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ

ડેન્ગ્યુના દર્દીએ વધુ મસાલેદાર ખોરાક ખાવો જોઈએ નહીં. આનાથી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં ઓછા મસાલાવાળો ખોરાક ખાવો જોઈએ. જે સહેલાઈથી પચી જાય. વધુ મસાલેદાર ખોરાક ખાવાથી બચવું જોઈએ. જેના કારણે તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને રોગપ્રતિકારક શક્તિ પણ મજબૂત રહે.

તેલયુક્ત ખોરાકથી દૂર રહો

ડેન્ગ્યુના દર્દીએ તેલયુક્ત ખોરાક ખાવો જોઈએ નહીં કારણ કે આ સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. આ રિકવરીમાં પણ સમસ્યા ઊભી કરી શકે છે. આનાથી દર્દીના પાચન પર પણ અસર થાય છે. વધુ તેલયુક્ત ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર થાય છે.

કેફીનથી બચો

ડેન્ગ્યુના દર્દીએ વધુમાં વધુ પાણી પીવું જોઈએ. કેફીન, ચા કોફી બિલકુલ પીવી જોઈએ નહીં. આનાથી હૃદય પર ખૂબ જોર પડે છે. કેફીનમાં ખાંડની માત્રા ખૂબ જ વધારે હોય છે. આનાથી સમગ્ર સ્વાસ્થ્ય પર ખૂબ ખરાબ અસર થાય છે. હેલ્થ એક્સપર્ટની સલાહ પર જ નાળિયેર પાણી પીવું.

જીવલેણ ડેન્ગ્યુથી સાજા થવા માટે દર્દીએ આહાર અને સારવાર બંને પર ખાસ ધ્યાન આપવું જોઈએ. ઘણી વાર ડેન્ગ્યુથી સાજા થયા પછી પણ તેની અસર દેખાય છે. ડેન્ગ્યુનો તાવ (ડેન્ગ્યુ ફીવર) ગયા પછી પણ કેટલાક દર્દીઓમાં નબળાઈ, શ્વાસ લેવામાં તકલીફ અને કામ કરવામાં મુશ્કેલી આવે છે.

આવી સ્થિતિમાં ડૉક્ટરો ડેન્ગ્યુથી સાજા થયા પછી પણ શરીરની યોગ્ય રીતે સંભાળ રાખવાની સલાહ આપે છે. અહીં જાણો ડેન્ગ્યુથી સાજા થયા પછી આવતી નબળાઈમાંથી કેવી રીતે રિકવર થવું...

ડેન્ગ્યુથી સાજા થયા પછી નબળાઈ દૂર કરવા શું કરવું જોઈએ

સ્વસ્થ અને પૌષ્ટિક આહાર ડેન્ગ્યુ તાવથી જલદી સાજા કરી શકે છે. ડેન્ગ્યુથી સાજા થયા પછી પણ ખાનપાન અંગે બેદરકારી રાખવી જોઈએ નહીં. ડેન્ગ્યુને કારણે શરીરને જે તકલીફો થઈ છે, તેમાંથી જલદી બહાર આવવા માટે ખોરાકમાં પ્રોટીન, આયર્ન અને ફાઇબર જેવા પોષક તત્વોથી ભરપૂર ખોરાક લેવો જોઈએ. તાજા ફળો, શાકભાજી અને દૂધ દહીંનું સેવન કરવું જોઈએ. આનાથી શરીરને યોગ્ય રીતે પોષણ મળે છે અને ડેન્ગ્યુ પછી થતી સમસ્યાઓથી બચી શકાય છે.

Disclaimer: સમાચારમાં આપેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. તમે કોઈપણ સૂચનને અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ જરૂર લો.

આ પણ વાંચોઃ

કેવી રીતે ખબર પડે કે હૃદયની નસોમાં બ્લોકેજ છે?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: શું બ્લેક કોફીનું સેવન ફેટી લિવરમાં કરે છે ફાયદો, જાણો શું કહે છે નિષ્ણાતો?
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Tips: ચોમાસાની ઋતુમાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા આ વસ્તુઓનું કરો સેવન, જાણો 
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Health Self Check: શું તમે હેલ્ધી છો? 15 ઓગસ્ટ પર જાતે જ કરો આ 15 ટેસ્ટ
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન

વિડિઓઝ

Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર
Bharuch News: ભરૂચમાં ભાજપનો નેતા જ નીકળ્યો બુટલેગર!
Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Embed widget