શોધખોળ કરો

Triphala Side Effects: જો આપને આ 5 સમસ્યા હોય તો ભૂલથી પણ ન કરો ત્રિફળાનું સેવન, થશે નુકસાન

ત્રિફળાનું સેવન અનેક રોગોથી બચાવે છે, પરંતુ કેટલીક સ્થિતિમાં તેને ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. જાણો ત્રિફળાનું સેવન ક્યારે ન કરવું જોઈએ

Triphala Side Effects: ત્રિફળાનું સેવન અનેક રોગોથી બચાવે છે, પરંતુ કેટલીક સ્થિતિમાં તેને ખાવાથી સ્વાસ્થ્ય બગડી શકે છે. જાણો ત્રિફળાનું સેવન ક્યારે ન કરવું જોઈએ

આયુર્વેદમાં એવી ઘણી વસ્તુઓ છે જેનો ઉપયોગ સ્વાસ્થ્ય સંબંધી અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. તેમાંથી એક છે ત્રિફળા... જે પેટની સમસ્યાઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ત્રિફળા ત્રણ આયુર્વેદિક જડીબુટ્ટીઓ આમળા, હરડ અને બહેડાને ભેળવીને બનાવવામાં આવે છે. આ મિશ્રણમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે. તેમાં વિટામિન સી, એન્ટીઑકિસડન્ટ, સોજા  વિરોધી ગુણધર્મો છે, તેનું નિયમિત સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.

ત્રિફળાના સેવનના આ તમામ  ફાયદા  છે. પરંતુ શું તમે જાણો છો કે સ્વાસ્થ્ય સંબંધી કેટલીક એવી સ્થિતિઓ છે, જેમાં જો ત્રિફળાનું સેવન કરવામાં આવે તો મામલો બગડી શકે છે. ચાલો જાણીએ ત્રિફળાનું સેવન ક્યારે ન કરવું જોઈએ.

આ સમસ્યાઓમાં ત્રિફળાનું સેવન ન કરવું જોઈએગર્ભાવસ્થા દરમિયાન ભૂલથી પણ ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તેની અસર ગરમ હોય છે અને ગરમ વસ્તુઓના સેવનથી ગર્ભપાત થવાનો ખતરો રહે છે. આ સિવાય સ્તનપાન કરાવતી મહિલાઓએ પણ ત્રિફળા લેવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનાથી તમારા બાળકને ઝાડા થઈ શકે છે.

 પેટને લગતી કોઈપણ સમસ્યામાં ત્રિફળાનું ચૂર્ણ ખાવું ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ તેના સેવનથી પેટ ખરાબ થઈ શકે છે. તેની ગરમ અસરને કારણે તે પેટની ગરમી વધારી શકે છે. જો તમે લૂઝ મોશનની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો ત્રિફળાનું સેવન ન કરો અથવા તેને મર્યાદિત માત્રામાં ન કરો કારણ કે તેના વધુ પડતા સેવનથી તમારી સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

 જો તમે પહેલાથી જ પાતળા છો તો ત્રિફળાનું સેવન ન કરો, કારણ કે ત્રિફળાનું સેવન વજન ઘટાડવામાં પણ મદદરૂપ છે. જો તમે તેનું સેવન કરો છો તો તમારું વજન પણ વધી શકે છે. જેના કારણે તમારે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

 જો અનિદ્રાની ફરિયાદ હોય તો પણ તમારે ત્રિફળા લેવાનું ટાળવું જોઈએ. કારણ કે તેનું સેવન કરવાથી તમને રાત્રે ઊંઘમાં તકલીફ પડી શકે છે અને પછી તમારે એન્ઝાઈટી ડિપ્રેશન, ચીડિયાપણું જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

 જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો પણ તમારે ત્રિફળાનું સેવન ન કરવું જોઈએ, તેનાથી એલર્જી થઈ શકે છે.

ત્રિફળામાં ડાયાબિટીસ સામે લડવાના ગુણ છે. જે દર્દીઓ પહેલાથી જ ડાયાબિટીસની દવાઓ લઈ રહ્યા છે, ત્રિફળા ખાવાથી હાઈપોગ્લાયસીમિયા થઈ શકે છે, જે બ્લડ સુગરને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે. જો તમે ડાયાબિટીસના દર્દી છો, તો ત્રિફળા ચૂર્ણનું સેવન કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.

  Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે,abp અસ્મિતા  કોઈપણ પ્રકારની  માહિતી, ઉપાય, કે સારવાર પદ્ધતિની  પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતા પર  કાર્ય કરતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, અનેક લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
દેશમાં કેટલા પ્રકારના છે રેલવે સ્ટેશન? જંક્શન-સેન્ટ્રલ સિવાય અન્ય વિશે પણ જાણો
Embed widget