શોધખોળ કરો

Weight loss: બીમારીનો દુશ્મન છે આ એક પાન, વેઇટ લોસ સાથે આ રોગમાં છે રામબાણ ઇલાજ

બિરયાનીમાં અને દાળમાં  વઘાર કરીને સ્વાદિષ્ટ બનાવવા માટે  તમાલપત્રના પાનનો  ઉપયોગ થાય છે. જેના કારણે તેનો સ્વાદ અને ગંધ તમને મંત્રમુગ્ધ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે. તમાલપત્રનો  ઉકાળો પીવાથી ઘણા ફાયદા મેળવી શકો છો

Weight loss:કાચા તમાલપત્ર ખનિજોનો ખજાનો છે. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કોપર અને આયર્ન ભરપૂર માત્રામાં છે. તેના અનેક સ્વાસ્થ્ય લાભો છે. તે લોહીને પાતળા કરવાનું કામ કરે છે. સાથે જ તમાલપત્ર પીડામાં રાહત તરીકે કામ કરે છે, કારણ કે તેમાં કોપર અને મેગ્નેશિયમ જેવા તત્વો હોય છે.

 બિરયાનીમાં અને દાળમાં  વઘાર કરીને સ્વાદિષ્ટ બનાવવા માટે  તમાલપત્રના પાનનો  ઉપયોગ થાય છે. જેના કારણે તેનો સ્વાદ અને ગંધ તમને મંત્રમુગ્ધ કરી દે છે. પરંતુ શું તમે જાણો છો કે. તમાલપત્રનો  ઉકાળો પીવાથી ઘણા ફાયદા મેળવી શકો છો. તમાલપત્ર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનો ઉકાળો પીવાથી વજન ઓછું થાય છે, લોકોનું વજન સતત વધી રહ્યું છે. તેમના માટે તમાલપત્રના પાનનો ઉપયોગ કારગર છે.

તમાલપત્રના પાનના ગુણધર્મો

તેમાં કેલ્શિયમ, પોટેશિયમ, કોપર, ઝિંક, આયર્ન મેગ્નેશિયમ જેવા પોષક તત્વો  છે. જે માત્ર અનેક પ્રકારના ચેપથી બચાવવામાં મદદ કરે છે પરંતુ તણાવ ઘટાડવામાં પણ મદદ કરે છે. તો ચાલો જાણીએ તમાલપત્રના ફાયદા.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે

ડાયાબિટીસના દર્દીઓ માટે તમાલપત્રનું સેવન ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે તમારા સુગરના સ્તરને ઘટાડી શકે છે અને ટાઇપ  2 ડાયાબિટીસને નિયંત્રિત કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ સિવાય તે ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર પણ ઘટાડે છે.

પાચન સુધારે છે

તમાલપત્રના પાન શરીરમાંથી ઝેરી પદાર્થોને દૂર કરવામાં મદદ કરે છે. તે કિડનીના સ્વાસ્થ્યમાં મદદ કરે છે. વધુમાં,  આ પાન જોવા મળતા કાર્બનિક સંયોજનો પેટમાં અસ્વસ્થતા અને બાવલ સિંડ્રોમ ઘટાડવામાં મદદ કરે છે. આ પાંદડા પાચન સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે.

ફંગલ ચેપ સામે રક્ષણ કરવામાં મદદરૂપ

તમાલ પત્ર  પાનમાં એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. તેમાં હાજર વિટામિન સી કોઈપણ પ્રકારના ઈન્ફેક્શન અને સોજાથી બચાવે છે.

તણાવ દૂર કરે છે

લિનલૂલ નામનું તત્વ આ  પાનમાં જોવા મળે છે. તે તણાવ અને ચિંતાને દૂર કરવામાં મદદ કરે છે. આ ઉપરાંત તેમાં જોવા મળતા અન્ય ગુણો પણ ડિપ્રેશનની શક્યતાને ઘટાડી શકે છે.

હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક

તેમાં હાજર રુટિન અને કેફીન એસિડ હૃદય માટે ફાયદાકારક છે. આ બંને તત્વો  તમાલપત્રના પાનમાં જોવા મળે છે. આ શરીરમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે છે. જેના કારણે તમે હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget