શોધખોળ કરો

Brain Tumour: બ્રેઇન ટ્યૂમર થવા પાછળ આ કારણ છે જવાબદાર, જાણો

બ્રેઇન ટ્યૂમર એક ખતરનાક રોગ છે, જેના કારણે હંમેશા કેન્સરનો ભય રહે છે

બ્રેઇન ટ્યૂમર એક ખતરનાક રોગ છે, જેના કારણે હંમેશા કેન્સરનો ભય રહે છે. બ્રેઇન ટ્યૂમર એટલે મગજમાં કોષોની અસામાન્ય વૃદ્ધિ. મગજની બધી ગાંઠો કેન્સર નથી હોતી. જો કે, મગજના કેન્સર ગાંઠો ચોક્કસપણે હોય છે. બ્રેઇન ટ્યૂમરમાં કોષો અસામાન્ય રીતે વધતા રહે છે, જે જીવન માટે પણ ખતરો બની શકે છે. બ્રેઇન ટ્યૂમરના કારણે શરીરમાં અન્ય ઘણી બીમારીઓ પણ ઊભી થઈ શકે છે, જેમ કે બોલવામાં તકલીફ અને લકવો વગેરે. આ રોગના દર્દીઓને માથાનો દુખાવો સાથે ચક્કર આવવા લાગે છે. આ સાથે થાક, ઉબકા, ઉલટી, સાંભળવામાં અને બોલવામાં સમસ્યા, હાથ-પગ સુન્ન થઈ જવા, દ્રષ્ટિ ધૂંધળી થવી વગેરે પણ આ રોગના લક્ષણો છે.

ડોક્ટર્સનું કહેવું છે કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે કેટલાક લોકોમાં બ્રેઈન ટ્યૂમરના કોઈ લક્ષણો દેખાતા નથી. જો કે, કેટલાક લોકોમાં ઘણા ખતરનાક લક્ષણો જોવા મળે છે. બ્રેઇન ટ્યૂમરના કેટલાક લક્ષણો છે જેને આપણે નાની-નાની સમસ્યાઓ સમજી લઈએ છીએ. ચાલો જાણીએ જેના કારણે બ્રેઈન ટ્યુમર રોગ થવાનું જોખમ હોઈ શકે છે.

મોબાઈલનો સતત ઉપયોગ

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે મોબાઈલ ફોનના ઉપયોગ અને મનુષ્યમાં બ્રેઈન ટ્યુમરના વિકાસ વચ્ચે સંબંધ હોવાના પુરાવા છે. નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં જણાવાયું છે કે મોબાઇલ ફોન ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશનનું ઉત્સર્જન કરે છે, જે મનુષ્ય માટે કાર્સિનોજેનિક છે, એટલે કે તે કેન્સરનું કારણ બને છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે તમારે હેન્ડ્સ-ફ્રી, વાયરલેસ ડિવાઇસ જેવા કે હેડફોન અથવા સ્પીકર પર ફોનનો ઉપયોગ કરવો જોઈએ. મોબાઈલથી બને એટલું અંતર જાળવો.

રાસાયણિક પદાર્થોના સંપર્કમાં રહેવું

દરેક વ્યક્તિએ જંતુનાશકો, રબર અથવા વિનાઇલ ક્લોરાઇડ, તેલ ઉત્પાદનો અને અન્ય ઔદ્યોગિક સંયોજનો જેવા રાસાયણિક પદાર્થો સાથે વારંવાર સંપર્ક ટાળવો જોઈએ. કારણ કે તેમના સંપર્કમાં આવવાથી બ્રેઈન ટ્યુમરનો ખતરો રહે છે.

ચરબીયુક્ત ખોરાક

ચરબીથી ભરપૂર ખોરાકની વધુ પડતી વસ્તુઓ ખાવાથી મગજની ગાંઠનું જોખમ પણ વધી શકે છે. ઘણા અભ્યાસો અનુસાર, ખરાબ ફૂડ ડાયટ સિવાય, ખરાબ દિનચર્યા અને જીવનશૈલી જેમ કે ધૂમ્રપાન અથવા કસરત ન કરવી પણ મગજની ગાંઠનું જોખમ વધારી શકે છે.

ઉંમર

બ્રેઈન ટ્યુમર કોઈપણ ઉંમરે કોઈને પણ થઈ શકે છે અને જેમ જેમ વ્યક્તિ મોટી થાય છે તેમ તેમ મગજની ગાંઠ સહિત અનેક કેન્સર થવાનું જોખમ પણ વધી જાય છે. ડોક્ટરોનું માનવું છે કે બ્રેઈન ટ્યુમરનું જોખમ 85 થી 89 વર્ષની વચ્ચેના લોકોમાં સૌથી વધુ છે. જો કે, એવું નથી કે કોઈ સામાન્ય વ્યક્તિ તેનાથી પીડાઈ શકે નહીં.

હોર્મોન અસંતુલન

ડોકટરોનું કહેવું છે કે બ્રેઈન ટ્યુમરના વિકાસમાં હોર્મોન્સમાં અસંતુલન પણ મોટી ભૂમિકા ભજવી શકે છે. લાંબા સમય સુધી હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી લેતી મહિલાઓમાં તેનું જોખમ વધારે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
શું ઉનાળામાં ચા પીવાથી શરીર ઠંડુ રહે છે? જાણો શું કહે છે વિજ્ઞાન 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
આવતીકાલનું હવામાન: વાવાઝોડું, વરસાદ અને કરા! 7 એપ્રિલે દેશભરમાં હવામાન પલટાશે, દિલ્હી ગુજરાત માટે મોટી આગાહી
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
ડોલર ગગડતાં સોના ચાંદીમાં તેજી! ચાંદીમાં ₹5,000 અને સોનામાં ₹2,300 નો ઉછાળો, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
પશ્ચિમ બંગાળ ઓપિનિયન પોલ: શું મમતા બેનર્જીની હેટ્રિક પર લાગશે બ્રેક? જાણો કોણ બગાડી રહ્યું છે TMCનો ખેલ!
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
સરકારે સોનું-ચાંદી સસ્તું કર્યું! આ નિર્ણયથી ગ્રાહકોને કેટલો ફાયદો થશે? જાણો અસલી હકીકત
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Embed widget