શોધખોળ કરો

Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રી પર ઉપવાસ બાદ તરત જ આ ફૂડનું ન કરશો સેવન વધી શકે છે મુશ્કેલી

સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સારી પ્રક્રિયા છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીર પણ ડિટોક્સિફાય થાય છે. તેથી ઉપવાસ દરમિયાન અને બાદ શું ખાવું તે જાણવું જરૂરી છે.

Chaitra Navratri 2023:સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સારી પ્રક્રિયા છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીર પણ ડિટોક્સિફાય થાય છે. તેથી ઉપવાસ દરમિયાન અને બાદ  શું ખાવું તે જાણવું જરૂરી છે.

બુધવાર એટલે કે 22મી માર્ચ આજથી  નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. નવ દિવસ કન્યા પૂજન અને હવન પછી આ વ્રત તોડવામાં આવે છે.

કેટલાક લોકો નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે. વ્રત એક દિવસનું હોય કે નવ દિવસનું, જો તમે આ સમયગાળા દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન ન રાખો તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઉપવાસ તોડ્યા પછી તરત જ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું તે વિશે જાણવું જરૂરી છે.

ઉપવાસ દરમિયાન શરીરમાં ખાંડની ઉણપ થાય છે. તેથી ઉપવાસ તોડવા માટે ભારે ખોરાક ખાવાનું ટાળો. આ ઉપરાંત, એક સાથે વધુ પડતું ન ખાવું, તેનાથી પણ સમસ્યા થઈ શકે છે.

ઉપવાસ તોડવા માટે, લોકો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે, જેમાં ઘણું મીઠું, મરચાં, મસાલા અને તેલ હોય છે. આખો દિવસ ઉપવાસ કર્યા પછી આ પ્રકારનો ખોરાક ખાવાથી પેટને સરળતાથી પચવામાં મુશ્કેલી પડે છે, જેનાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

મોટાભાગના લોકો ઉપવાસ તોડવા માટે ચા અને કોફીનું સેવન કરે છે. તેથી આ પણ ખરાબ વિકલ્પ છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી કેફીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

ઉપવાસ તોડવા માટે ફળો ખાવા બરાબર છે, પરંતુ ખાટા ફળો બિલકુલ ન ખાવા. કારણ કે ઉપવાસ પછી તરત જ ખાટાં ફળ ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.

હિંદુ પંચાંગ અનુસાર, આવતીકાલે એટલે કે 22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મુખ્ય નવ સ્વરૂપોની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચૈત્ર નવરાત્રિનમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને માનું અનુષ્ઠાન આરાઘના કરવામાં આવે છે, જો કે નવ દિવસના ઉપવાસ દરમિયાન દૂધ અને ફળો જેવા સ્વાતિક આહાર જ લેવા જોઇએ અને ઉપવાસ તોડયા બાદ પણ તળેલા મસાલાવાળા પદાર્થને ઉપવાસ બાદ તરજ  લેવાનું થોડા દિવસ અવોઇડ કરવું.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
'ધુરંધર' અને 'અવતાર' ના કારણે પિટાઈ ગઈ કપિલ શર્માની ફિલ્મ,જાણો કિસ કિસકો પ્યાર કરુ 2 નું કલેક્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Embed widget