શોધખોળ કરો

Chaitra Navratri 2023: ચૈત્ર નવરાત્રી પર ઉપવાસ બાદ તરત જ આ ફૂડનું ન કરશો સેવન વધી શકે છે મુશ્કેલી

સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સારી પ્રક્રિયા છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીર પણ ડિટોક્સિફાય થાય છે. તેથી ઉપવાસ દરમિયાન અને બાદ શું ખાવું તે જાણવું જરૂરી છે.

Chaitra Navratri 2023:સ્વસ્થ રહેવા માટે ઉપવાસ એ સારી પ્રક્રિયા છે. ઉપવાસ કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને શરીર પણ ડિટોક્સિફાય થાય છે. તેથી ઉપવાસ દરમિયાન અને બાદ  શું ખાવું તે જાણવું જરૂરી છે.

બુધવાર એટલે કે 22મી માર્ચ આજથી  નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થઈ રહ્યો છે. નવરાત્રિમાં મા દુર્ગાના નવ સ્વરૂપોની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાને પ્રસન્ન કરવા માટે ભક્તો નવ દિવસ ઉપવાસ કરે છે. નવ દિવસ કન્યા પૂજન અને હવન પછી આ વ્રત તોડવામાં આવે છે.

કેટલાક લોકો નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખે છે. વ્રત એક દિવસનું હોય કે નવ દિવસનું, જો તમે આ સમયગાળા દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન ન રાખો તો તેનાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તેથી ઉપવાસ તોડ્યા પછી તરત જ કઈ વસ્તુઓ ખાવાનું ટાળવું તે વિશે જાણવું જરૂરી છે.

ઉપવાસ દરમિયાન શરીરમાં ખાંડની ઉણપ થાય છે. તેથી ઉપવાસ તોડવા માટે ભારે ખોરાક ખાવાનું ટાળો. આ ઉપરાંત, એક સાથે વધુ પડતું ન ખાવું, તેનાથી પણ સમસ્યા થઈ શકે છે.

ઉપવાસ તોડવા માટે, લોકો વિવિધ પ્રકારની વાનગીઓ બનાવે છે, જેમાં ઘણું મીઠું, મરચાં, મસાલા અને તેલ હોય છે. આખો દિવસ ઉપવાસ કર્યા પછી આ પ્રકારનો ખોરાક ખાવાથી પેટને સરળતાથી પચવામાં મુશ્કેલી પડે છે, જેનાથી પેટમાં દુખાવો અને ગેસની સમસ્યા થઈ શકે છે.

મોટાભાગના લોકો ઉપવાસ તોડવા માટે ચા અને કોફીનું સેવન કરે છે. તેથી આ પણ ખરાબ વિકલ્પ છે. લાંબા સમય સુધી ભૂખ્યા રહ્યા પછી કેફીનયુક્ત વસ્તુઓનું સેવન કરવાથી ગેસ અને એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

ઉપવાસ તોડવા માટે ફળો ખાવા બરાબર છે, પરંતુ ખાટા ફળો બિલકુલ ન ખાવા. કારણ કે ઉપવાસ પછી તરત જ ખાટાં ફળ ખાવાથી એસિડિટીની સમસ્યા વધી શકે છે.

હિંદુ પંચાંગ અનુસાર, આવતીકાલે એટલે કે 22 માર્ચ 2023, બુધવારથી ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ રહી છે. ચૈત્ર નવરાત્રિમાં મા દુર્ગાના મુખ્ય નવ સ્વરૂપોની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ચૈત્ર નવરાત્રિનમાં નવ દિવસ સુધી ઉપવાસ કરીને માનું અનુષ્ઠાન આરાઘના કરવામાં આવે છે, જો કે નવ દિવસના ઉપવાસ દરમિયાન દૂધ અને ફળો જેવા સ્વાતિક આહાર જ લેવા જોઇએ અને ઉપવાસ તોડયા બાદ પણ તળેલા મસાલાવાળા પદાર્થને ઉપવાસ બાદ તરજ  લેવાનું થોડા દિવસ અવોઇડ કરવું.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
દૂધ-જલેબી ખાવાથી ફાયદો થાય કે નુકસાન? જાણો શું કહે છે હેલ્થ એક્સપર્ટ્સ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ
foods for long life: લાંબુ અને સ્વસ્થ જીવન જીવવા માટે ડિનરમાં ફૂડને કરો સામેલ

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget