શોધખોળ કરો

Health : ગરમીમાં વજન ઘટાડવું હોય તો આ બીજનું કરો ખાલી પેટ સેવન, ફટાફટ ઉતરશે વજન

જો તમે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો છો, તો તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપરાંત  લીવરને ડિટોક્સિફાય અને સાફ કરવાનું કામ કરે છે.

Health :ઝડપથી વજન ઘટાડવામાં વરિયાળીનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. જો તમે રોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ વરિયાળીનું પાણી પીશો તો તેનાથી સ્થૂળતા ઝડપથી ઘટશે અને પેટ પણ ઠંડું રહે છે.

વજન ઘટાડવા માટે લોકો શું નથી કરતા? એકવાર શરીરમાં સ્થૂળતા જમા થઈ જાય પછી તેને ઘટાડવી ખૂબ મુશ્કેલ છે. ડાયટિંગ અને એક્સરસાઇઝ કર્યા પછી જ વજન ઘટે છે. ઉનાળામાં સ્થૂળતા ઘટાડવા માટે તમારા આહારમાં વરિયાળીના પાણીનો સમાવેશ કરો. વરિયાળી સ્થૂળતા ઝડપથી ઘટાડે છે. તે પેટને પણ ઠંડુ રાખે છે. વરિયાળીનું પાણી પણ લીવરને ડિટોક્સ કરવાનું કામ કરે છે.

ખાલી પેટે વરિયાળીનું પાણી પીવાના ફાયદા

જો તમે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવો છો, તો તે તમારી પાચનશક્તિને મજબૂત બનાવવા ઉપરાંત  લીવરને ડિટોક્સિફાય અને સાફ કરવાનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિને કબજિયાતની સમસ્યા હોય અથવા તેને ખૂબ ગેસ હોય તો તેણે સવારે ખાલી પેટે વરિયાળીનું પાણી પીવું જોઈએ.

વરિયાળીનું પાણી પીવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે.

વરિયાળીમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વરિયાળીનું પાણી નર્વસ સિસ્ટમને પણ બૂસ્ટ કરે છે માનસિક સ્ટ્રેસને પણ ઓછો કરે છે. . તેનાથી તમારા ઓફિસનો તણાવ પણ ઓછો થાય છે.

જે માતા  બાળકને ફિડીંગ કરાવે છે તેણે વરિયાળીનું પાણી પીવું જોઈએ. આનાથી વધુ દૂધ વધુ બને  છે.વરિયાળીનું પાણી કેવી રીતે તૈયાર કરવું.વરિયાળીનું પાણી બનાવવા માટે એક ગ્લાસ પાણી લો અને તેમાં એક ચમચી વરિયાળી નાખો. પછી આ બીજને આખી રાત પલાળી રાખો. સવારે તેને નવશેકું અથવા ગાળીને પીવો. આ પાણી તમે આરામથી પી શકો છો.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો                                                       

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
યુદ્ધના ભણકારા! ચાંદીમાં એક જ દિવસમાં ₹8000 નો ભડકો, સોનાનો ભાવ જાણીને હચમચી જશો
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Mohammed Shami News: શમી અને ભાઈ કૈફની મુશ્કેલી વધી, ચૂંટણી પંચે ફટકારી SIR સુનાવણીની નોટિસ
Embed widget