શોધખોળ કરો

Health: જમ્યા પછી તરત જ તમે પાણી પીતા તો નથી ને? કારણ જાણી આજે છોડી દેશો આ આદત

Health: મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે.

Health: ભોજન અને પાણી બંને સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. હેલ્થ એક્સપર્ટના મતે જો તમે દરરોજ 3 થી 4 લીટર પાણી પીઓ છો તો તમે ઘણી બીમારીઓથી બચી શકો છો. મોટાભાગના લોકો જમતી વખતે અથવા જમ્યા પછી તરત જ પાણી પીતા રહે છે. ડૉક્ટરો આને ટાળવાની સલાહ આપે છે. તેમનું કહેવું છે કે જમ્યા પછી તરત જ પાણી પીવાથી એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યા થઈ શકે છે. આવું કરવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી જમ્યા પછી થોડા સમય બાદ પાણી પીવું જોઈએ. ચાલો જાણીએ કે જમ્યા પછી તરત જ પાણી પીવાના શું નુકસાન છે અને કેટલા સમય પછી પાણી પીવું જોઈએ.

જમ્યા પછી તરત જ પાણી પીવાથી શું નુકસાન થાય છે?

સ્થૂળતા વધી શકે છે.

પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે.

પેટમાં ગેસ જેવી સમસ્યા થઈ શકે છે.

બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધી શકે છે.

ખોરાક ખાધા પછી પાણી ક્યારે પીવું જોઈએ?

સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, જ્યારે પણ ખોરાક શરીરમાં જાય છે ત્યારે તેને પચવામાં ઓછામાં ઓછા બે કલાકનો સમય લાગે છે. જો તમે આ દરમિયાન પાણી પીઓ છો તો તેની અસર પાચનક્રિયા પર પડે છે. તેથી જમ્યા પછી ઓછામાં ઓછા 45 થી 60 મિનિટ પછી પાણી પીવું જોઈએ. જો તમારે ભોજન કરતા પહેલા પાણી પીવું હોય તો અડધો કલાક પહેલા પાણી પીવું જોઈએ.

જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાના 5 અદભૂત ફાયદા

જો તમે જમ્યાના એક કલાક પછી પાણી પીશો તો તમારું વજન કંટ્રોલમાં રહેશે અને તમે ક્યારેય સ્થૂળતાથી પીડાશો નહીં.

જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીવાથી પાચનક્રિયામાં સુધારો થાય છે. પાચનતંત્ર મજબૂત બને છે.

જો તમે જમ્યા પછી યોગ્ય સમયે પાણી પીશો તો પેટમાં ગેસ અને એસિડિટી જેવી સમસ્યા નહીં થાય.

જ્યારે ખાધા પછી પાણી શરીરમાં મોડું પહોંચે છે ત્યારે શરીર ખોરાકના પોષક તત્વોને સારી રીતે શોષી શકશે.

જમ્યાના એક કલાક પછી પાણી પીવાથી ઊંઘ સારી આવે છે અને ઘણી સમસ્યાઓ દૂર થઈ શકે છે.                            

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Stock Market Today: માર્કેટમાં ફરી રોનક, સેંસેક્સ 800 પાર અને નિફ્ટીમાં પણ જબરદસ્ત ઉછાળો
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Trump Tariff:ગ્રીનલેન્ડ પર ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો યુ-ટર્ન, અમેરિકા હવે યુરોપિયન દેશો પર નહિ લગાવે ટેરિફ
Embed widget