શોધખોળ કરો

Keto ડાયટ ફોલો કરતા પહેલા તેની સાથે જોડાયેલા મિથ અને હકીકત જાણી લો,થશે ફાયદો

લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ અને ડાયટ ફોલો કરતા હોય છે. આહારના ઘણા પ્રકારો છે પરંતુ એક આહાર જે આજકાલ ખૂબ પ્રખ્યાત છે. તે કેટો આહાર છે.

Keto Diet:વજન વધવાની સમસ્યા આજની આધુનિક જીવનશૈલીમાં સૌથી સામાન્ય બાબત છે. લોકો પોતાનું વજન ઘટાડવા માટે અલગ-અલગ પ્રકારની એક્સરસાઇઝ અને ડાયટ ફોલો કરતા હોય છે. આહારના ઘણા પ્રકારો છે પરંતુ એક આહાર જે આજકાલ ખૂબ પ્રખ્યાત છે. તે કેટો આહાર છે. કેટો ડાયેટ એ વજન ઘટાડવા માટે સૌથી પસંદીદા આહાર છે. કીટો ડાયટમાં હાઇ પ્રોટીન અને લો કાર્બોહાઇડ્રેટવાળી વસ્તુઓ ખાવી પડે છે અને મોટાભાગે હેલ્ધી ફેટ ખાવામાં આવે છે.

કિટો  ડાયટ  એ ઉચ્ચ ફેટ અને  ઉચ્ચ પ્રોટીનયયુક્ત ડાયટ છે

ન્યુટ્રિશનિસ્ટ શિખા ગુપ્તાના જણાવ્યા અનુસાર, શરીરમાં કેટોસિસની સ્થિતિ પરફેક્ટ રહે છે તેના  માટે ચરબી એ ઊર્જાનો એકમાત્ર સ્ત્રોત રહે છે. કારણ કે જો તમારા શરીરમાં પ્રોટીન તૂટવા લાગે છે તો કીટોસિસ બંધ થઈ જશે. અને તેઓ શરીરમાં ગ્લુકોઝ છોડવાનું શરૂ કરે છે. ચરબી પછીથી ગ્લુકોઝ બનાવે છે. જે ઉર્જાનો સ્ત્રોત છે.

તમે આ ખોરાકમાં કોઈપણ પ્રકારની ચરબી ખાઈ શકો છો કારણ કે તે ઉચ્ચ ચરબીયુક્ત આહાર છે.આ આહારમાં જંક ફૂડ સંપૂર્ણપણે ટાળવું જોઈએ, તેલની સાથે તેમાં રિફાઈન્ડ પણ ન ખાવું જોઈએ. આ આહારમાં ઘી, એવોકાડો, ચિકન અને ફેટી માછલી અને ઈંડાને હેલ્ધી ફેટ તરીકે ખાવા જોઈએ.

વધુ ચરબી ખાવાથી તમે જાડા થઈ જશો

ડો.ગુપ્તાના કહેવા પ્રમાણે, શરીરનું વજન તેના પર નિર્ભર કરે છે કે તમે કેટલી ચરબી અને કેવા પ્રકારની ચરબી ખાઓ છો. કેટો ડાયટમાં હેલ્ધી ફેટ્સ ખાવામાં આવે છે. જેના કારણે વજન વધતું નથી.

એરંડાના તેલ છે સૌદર્યવર્ધક ગુણોથી ભરપૂર, આ રીતે ઉપયોગ કરવાથી વાળ અને સ્કિનની દરેક સમસ્યાથી મળશે છુટકરો

એરંડાના તેલની વિશેષતાના કારણે જ તેનો ઉપયોગ  સૌંદર્ય પ્રસાધનો, સાબુ, મસાજ તેલ અને દવાઓમાં પણ થાય છે. 

એરંડા તેલ એટલે કે કેસ્ટર ઓઇલમાં એન્ટીબેકટરિયલ અને સોજો વિરોધી ગુણધર્મ છે. એરંડા તેલ સ્કિન માટે વરાદાનરૂપ છે. 

એરંડાના તેલનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે જેનાથી ઘણા ફાયદા થાય છે. તેનો ઉપયોગ સ્વાસ્થ્ય સહિત સૌંદર્ય વધારવામાં ખાસ કરીને વાળ માટે ખૂબ જ અસરકારક સાબિત થયો છે. તેની મુખ્ય લાક્ષણિકતા એન્ટી-બેક્ટેરિયલ અને સોજા  વિરોધી ગુણધર્મોના કારણે છે. 

વાળને સ્મૂધ અને ગ્લોઇંગ બનાવવા તેનો ઉપયોગ કરી શકાય છે ઉપરાંત ખરતા વાળની સમસ્યામાં પણ આ તેલનો ઉપયોગ કરીને માત્ર 10 દિવસમાં વાળ ખરતા અટકાવી શકાય છે. માથામાં તેલથી માલિશ કરવાથી નવા વાળ આવવા લાગે છે. વાળને જાડા, લાંબા અને મજબૂત બનાવવામાં આ તેલ ખૂબ જ અસરકારક છે.

સ્વચ્છ ત્વચા માટે 50 મિલી બદામ અને અખરોટનું તેલ અને 25 મિલી એરંડાનું તેલ મિક્સ કરીને રાખો. ત્યાર બાદ દરરોજ ચહેરા પર 8-10 ટીપાં નાખીને મસાજ કરો. 5 મિનિટ પછી ચહેરો ધોઈ લો. ચહેરા પર હાજર બ્લેક હેડ્સને ખતમ કરીને તેને ચમકદાર બનાવશે. જો કે, તૈલી ત્વચાવાળા લોકોએ તેનો ઉપયોગ ટાળવો જોઈએ.
આ સિવાય તેનો ઉપયોગ કરવાની બીજી રીત એ છે કે તેને ખાવાના સોડામાં મિક્સ કરીને ઘસવાથી ડાર્ક સ્પોટ્સનો રંગ હળવો થઈ જાય છે. એરંડાનું તેલ એજિંગ એજન્ટ પણ  છે. કોટનને  પલાળી રાખવાથી ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર થાય છે. જ્યારે સૂતા પહેલા પોપચા પર અને આંખની આસપાસ ઉપયોગ કરવામાં આવે ત્યારે આંખની એલર્જી સામે રક્ષણ આપે છે.

એરંડાના તેલના અન્ય ફાયદાઓ ખાલી પેટે એક ચમચી એરંડાના તેલનો ઉપયોગ નાના અને મોટા આંતરડાને સક્રિય કરે છે અને કબજિયાતમાં રાહત આપે છે. પેટ ફૂલવું અને ગેસની ફરિયાદમાં એરંડાનું તેલ ગરમ કરીને પેટ પર માલિશ કરો. તે શરીરની ચરબી ઓગળવામાં અને પેટને ઓછું કરવામાં મદદ કરશે. માથાનો દુખાવો થવા પર એરંડાના તેલથી માલિશ કરવાથી સમસ્યા દૂર થાય છે.

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Bhavnagar Rath Yatra | ભાવનગર રથયાત્રામાં લાગ્યા રાજકોટ આગકાંડના બેનર, પોલીસે બેનર ઉતરાવતા લોકોમાં રોષSurat Building Collapse | સુરતમાં 5 માળની બિલ્ડિંગ ધરાશાયી, 7 લોકોના મોતથી હાહાકારAhmedabad Rath Yatra 2024 | અમિત શાહના હસ્તે ભગવાન જગન્નાથની મંગળા આરતી, કરો LIVE દર્શનAhmedabad Rath Yatra 2024 | Bhupendra Patel | સોનાની સાવરણીથી CMએ કરી પહિંદવિધિ, ખેંચ્યો રથ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Rathyatra 2024 Live: ગજરાજ પહોંચ્યા સરસપુર, દર્શન માટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Jagannath Rath Yatra 2024: પુરીમાં 53 વર્ષ બાદ બે દિવસ નીકળશે રથયાત્રા, જાણો શું છે કારણ
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Ahmedabad Rathyatra: અમિત શાહે જગન્નાથ મંદિરમાં કર્યા મંગળા આરતીના દર્શન, જુઓ તસવીરો
Embed widget