શોધખોળ કરો

Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

સંધિવા એ સાંધા સંબંધિત સમસ્યા છે, જેમાં સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થાય છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ એક સામાન્ય સમસ્યા છે જે વધતી ઉંમર સાથે વધતી જાય છે.  40 ટકા પુરુષો અને 47 ટકા સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત જોવા મળે છે.  સંધિવાને નિયંત્રિત કરવા માટે આહારનું ખૂબ મહત્વ છે. તેના લક્ષણોને યોગ્ય અને સ્વસ્થ આહારથી ઘટાડી શકાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડ

આર્થરાઈટિસના દર્દીઓ ખાંડનું સેવન ઓછું કરશે તો આર્થરાઈટિસનું જોખમ ઓછું થશે. આર્થરાઈટિસની સ્થિતિમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી અને મીઠાઈઓ ન ખાવી જોઈએ. આ સાથે સોડા અથવા ડાયેટ ડ્રિંકથી આર્થરાઈટિસનું જોખમ પણ વધી જાય છે.

પ્રોસેસ્ડ અને રેડ મીટ

આર્થરાઈટિસમાં પ્રોસેસ્ડ અને રેડ મીટનું સેવન ન કરવું જોઈએ, જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો વધે છે. આ રોગમાં છોડ આધારિત ખોરાકનું સેવન ફાયદાકારક છે.

ગ્લૂટન ફૂડ

આર્થરાઈટીસમાં ગ્લુટેન ફૂડથી અંતર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘઉં, જુવાર, આખું  અનાજ અને શુદ્ધ લોટ ઓછી માત્રામાં લેવા જોઈએ. જો કે, ગ્લુટેનનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું પણ જોખમી છે. તેથી જ તેને સંતુલિત કરવાની જરૂર છે.

આર્થરાઈટીસમાં આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઇએ.  વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સાંધા અને સ્નાયુઓમાં બળતરા થઈ શકે છે. જો તમે પણ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો આજથી જ દૂરી બનાવી લો.

આ સમસ્યામાં હાઈ ઓમેગા-6 અને લો ઓમેગા-3 ફેટ ન લેવું જોઈએ. જેના કારણે સ્નાયુઓમાં બળતરા વધી શકે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપી શકે છે. એટલા માટે આવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

મીઠાનું સેવન ઓછું કરો

આર્થરાઈટિસમાં વધુ પડતા મીઠાનું સેવન ન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બીપી, ડાયાબિટીસ અને આર્થરાઈટિસની સમસ્યા વધી શકે છે.

ફેટી ફૂડ

ખોરાકમાં વધુ ચરબીયુક્ત વસ્તુઓ લેવાથી શરીરમાં ચરબીનો સંચય થાય છે જે સ્થૂળતા તરફ દોરી શકે છે. અને શરીરનું વજન વધવાથી સંધિવાની સમસ્યા અચૂક થાય છે.

ખાટા ફૂડને કરો અવોઇડ

ખાટી વસ્તુઓનું સેવન કરવાથી સાંધામાં દુખાવો અને સોજો આવી શકે છે. આર્થરાઈટિસના દર્દીઓએ લીંબુ, નારંગી, દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?
Face Packs: કોણે ન લગાવવો જોઈએ ફેસ પેક? જાણો તેનાથી કઈ કઈ ત્વચાની સમસ્યા થઈ શકે?

વિડિઓઝ

યુક્રેન પર રશિયાનો ભીષણ હુમલો, 21 લોકોના થયા મોત
આણંદમાં મહિલાની સોનાની ચેઈન ખેંચીને ભાગ્યો શખ્સ, બાઈક ખાડામાં પડતા ઝડપાયો
ભરૂચના જંબુસરમાં દીપડાનો આતંક, પાંચ પશુનો કર્યો શિકાર
Rajkot | અમદાવાદ બાદ હવે રાજકોટમાં નકલી દારૂના રેકેટનો પર્દાફાશ, દારૂની મોંઘી બોટલોમાં સસ્તો દારુ ભરીને વેચતા
Surat: સુરતના પાંડેસરામાં જાહેર રોડ પર જન્મદિવસની ઉજવણીનો વીડિયો વાયરલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Rajkot: એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ રાજકોટમાં આરોગ્ય વિભાગનું કડક ચેકિંગ, 3 ડેરી પેઢીઓ કરાઈ સીલ
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
અતિક અહેમદના પુત્ર અબાન અહમદનું મોત; કાર ડિવાઈડર સાથે અથડાઈ
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Bharuch Leopard Attack: જંબુસરના ડાભા ગામે દીપડાનો આતંક, 5 પશુઓનો શિકાર કરતાં ગ્રામજનોમાં ફફડાટ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
PL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
Embed widget