શોધખોળ કરો

Health tips: સાંધાના દુખાવાથી પીડિત છો તો આજે જ આ ફૂડને કહી દો અલવિદા,Painથી મળશે છુટકારો

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

Arthritis : સંધિવા રોગ જે સાંધા, હાડકાં અને શરીરના અન્ય ભાગોમાં પીડા પેદા કરી શકે છે. આ સમસ્યા હવામાનમાં ફેરફાર અથવા ખોરાકમાં બેદરકારીને કારણે થઈ શકે છે.

સંધિવા એ સાંધા સંબંધિત સમસ્યા છે, જેમાં સોજો, દુખાવો અને ચાલવામાં તકલીફ થાય છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ એ એક સામાન્ય સમસ્યા છે જે વધતી ઉંમર સાથે વધતી જાય છે.  40 ટકા પુરુષો અને 47 ટકા સ્ત્રીઓ આ રોગથી પ્રભાવિત જોવા મળે છે.  સંધિવાને નિયંત્રિત કરવા માટે આહારનું ખૂબ મહત્વ છે. તેના લક્ષણોને યોગ્ય અને સ્વસ્થ આહારથી ઘટાડી શકાય છે. આર્થરાઈટીસના દર્દીઓએ આવી ખાદ્ય વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

ખાંડ

આર્થરાઈટિસના દર્દીઓ ખાંડનું સેવન ઓછું કરશે તો આર્થરાઈટિસનું જોખમ ઓછું થશે. આર્થરાઈટિસની સ્થિતિમાં આઈસ્ક્રીમ, ચોકલેટ, કેન્ડી અને મીઠાઈઓ ન ખાવી જોઈએ. આ સાથે સોડા અથવા ડાયેટ ડ્રિંકથી આર્થરાઈટિસનું જોખમ પણ વધી જાય છે.

પ્રોસેસ્ડ અને રેડ મીટ

આર્થરાઈટિસમાં પ્રોસેસ્ડ અને રેડ મીટનું સેવન ન કરવું જોઈએ, જેના કારણે સાંધામાં સોજો અને દુખાવો વધે છે. આ રોગમાં છોડ આધારિત ખોરાકનું સેવન ફાયદાકારક છે.

ગ્લૂટન ફૂડ

આર્થરાઈટીસમાં ગ્લુટેન ફૂડથી અંતર રાખવું જોઈએ. ઉદાહરણ તરીકે, ઘઉં, જુવાર, આખું  અનાજ અને શુદ્ધ લોટ ઓછી માત્રામાં લેવા જોઈએ. જો કે, ગ્લુટેનનું સેવન સંપૂર્ણપણે બંધ કરવું પણ જોખમી છે. તેથી જ તેને સંતુલિત કરવાની જરૂર છે.

આર્થરાઈટીસમાં આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઇએ.  વધુ માત્રામાં આલ્કોહોલનું સેવન કરવાથી સાંધા અને સ્નાયુઓમાં બળતરા થઈ શકે છે. જો તમે પણ વધારે પ્રમાણમાં દારૂનું સેવન કરો છો તો આજથી જ દૂરી બનાવી લો.

આ સમસ્યામાં હાઈ ઓમેગા-6 અને લો ઓમેગા-3 ફેટ ન લેવું જોઈએ. જેના કારણે સ્નાયુઓમાં બળતરા વધી શકે છે અને ઘણી સમસ્યાઓને જન્મ આપી શકે છે. એટલા માટે આવી વસ્તુઓ ખાવાનું ટાળવું જોઈએ.

મીઠાનું સેવન ઓછું કરો

આર્થરાઈટિસમાં વધુ પડતા મીઠાનું સેવન ન કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે. મીઠાના વધુ પડતા સેવનથી હાઈ બીપી, ડાયાબિટીસ અને આર્થરાઈટિસની સમસ્યા વધી શકે છે.

ફેટી ફૂડ

ખોરાકમાં વધુ ચરબીયુક્ત વસ્તુઓ લેવાથી શરીરમાં ચરબીનો સંચય થાય છે જે સ્થૂળતા તરફ દોરી શકે છે. અને શરીરનું વજન વધવાથી સંધિવાની સમસ્યા અચૂક થાય છે.

ખાટા ફૂડને કરો અવોઇડ

ખાટી વસ્તુઓનું સેવન કરવાથી સાંધામાં દુખાવો અને સોજો આવી શકે છે. આર્થરાઈટિસના દર્દીઓએ લીંબુ, નારંગી, દહીં અને છાશનું સેવન ન કરવું જોઈએ. તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
ગુરમીત રામ રહીમને 40 દિવસના મળ્યાં પેરોલ, ટૂંક સમયમાં સુનારિયા જેલમાંથી થશે મુક્ત
Embed widget