શોધખોળ કરો

Itching Problem: ગરમીમાં ખંજવાળની સમસ્યાથી પરેશાન છો? તો એલોવેરા કરશે આપની મદદ

ખંજવાળની સમસ્યા ઘણા કારણોસર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે આપને એવા અનેક સરળ ઘરેલુ ઉપાય જણાવી રહ્યાં છીએ. જેનાથી આ સમસ્યાથી આપને છૂટકારો મેળવી શકશો.

Skin care tips:ખંજવાળની ​​સમસ્યા ઘણા કારણોસર હોઈ શકે છે. આવી સ્થિતિમાં, અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે ખંજવાળની ​​સમસ્યાથી છુટકારો કેવી મેળવી શકો છો.

ખંજવાળની ​​સમસ્યા ઘણા કારણોસર હોઈ શકે છે. જો તમે સ્વચ્છતાનું ધ્યાન ન રાખો તો  પણ આ સમસ્યા થઈ શકે છે. ખંજવાળને કારણે ત્વચામાં લાલાશ ફોલ્લીઓ પણ થઈ શકે છે. તેથી તેની સારવાર જરૂરી બની જાય છે. ખંજવાળની ​​સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો.

ખંજવાળની ​​સમસ્યાને દૂર કરવા માટે એલોવેરા ખૂબ જ સારું માનવામાં આવે છે. એલોવેરા સીધું ખંજવાળવાળી જગ્યા પર લગાવી શકાય છે. બજારમાં મળતા એલોવેરાને બદલે તમારે તાજા પાંદડામાંથી તેનો જેલ કાઢીને લગાવવો જોઇએ જે વધુ અસરકારક રહે છે. કારણ કે બજારમાં મળતા જેલમાં  કેમિકલ પણ હોય છે. તેનાથી ત્વચાને નુકસાન થઈ શકે છે.

આપ  તુલસીને પીસીને એલોવેરા પલ્પ સાથે મિક્સ કરીને પણ ખંજવાળની જગ્યા પર લગાવી શકો છો.  જ્યાં ફોલ્લીઓ, ખંજવાળ અથવા લાલાશ હોય ત્યાં લગભગ વીસ મિનિટ સુધી સ્વચ્છ પાણીથી ધોઈ લો.  આપ  તુલસીની જગ્યાએ મુલતાની માટી પણ ઉમેરી શકો છો અથવા હળદરનો વિકલ્પ પણ સારો રહેશે.

એલોવેરાના  જેલમાં  લીમડાના પાનને પણ મિક્સ કરી શકો છો. લીમડામાં ના એન્ટીબેક્ટેરિયલ ગુણોને કારણે તે ખંજવાળને ઝડપથી મટાડે છે.

તમે એલોવેરા અને ઓટમીલના મિશ્રણથી પણ ખંજવાળની ​​સમસ્યાને દૂર કરી શકો છો. આ માટે એક કપ નવશેકું પાણી લો. તેમાં ગ્રાઇન્ડ ઓટમીલ ઉમેરીને પેસ્ટ બનાવો. પછી તેમાં તાજો એલોવેરા પલ્પ ઉમેરીને મિશ્રણ તૈયાર કરો. આ મિશ્રણને ખંજવાળવાળી જગ્યા પર 30 થી 40 મિનિટ સુધી લગાવવાથી આપની ખંજવાળની ​​સમસ્યામાં રાહત મળશે.

ખંજવાળની ​​સમસ્યાથી રાહત મેળવવા માટે પણ ચંદનનો ઉપયોગ સારો છે. તમે બે ચમચી એલોવેરા સાથે ચંદનની પેસ્ટ મિક્સ કરો અને તેને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. થોડી વાર પછી તેને ધોઈ લો. તમને ખંજવાળની ​​સમસ્યામાંથી રાહત મળશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | મોતનો હાઈવેHun To Bolish | હું તો બોલીશ | આદમખોરનો ખૌફJunagadh Heavy Rains | જૂનાગઢમાં આભ ફાટ્યું, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી.....Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
આગામી સપ્તાહમાં 12 કંપનીઓ થશે લિસ્ટ, ઓપન થશે ત્રણ નવા IPO
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
HAL Recruitment 2024: હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડમાં નોકરી મેળવવાની તક, જાણો કેવી રીતે કરી શકશો અરજી?
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
Israel Attack: ગાઝા, લેબનાન બાદ હવે ઇઝરાયલે આ દેશ પર કર્યો હુમલો
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Embed widget