શોધખોળ કરો

Health Tips: જમ્યાના કેટલા સમય પહેલા પાણી પીવું જોઈએ ? જાણો  

દરેક વ્યક્તિ જાણે છે કે પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે.

જમ્યાના 30 મિનિટ પહેલા પાણી પીવાથી પાચન યોગ્ય રીતે થાય છે. આમ કરવાથી વજન ઘટાડવામાં પણ ઘણી મદદ કરે છે. જો તમે જમવાના અડધા કલાક પહેલા પાણી પીવો છો, તો તે શરીરમાં લાળ અને ગેસ્ટ્રિક જ્યુસના યોગ્ય ઉત્પાદનમાં મદદ કરે છે. જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. આ કારણે તમે ઓછી કેલરી ખાઓ છો. જે લોકો જમતા પહેલા પાણી પીવે છે તેઓનું વજન અન્ય કરતા ઝડપથી ઘટે છે. ખોરાક ખાતા પહેલા 30 કે 90 મિનિટ પહેલા ઠંડુ પાણી પીવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે. જો કે, જમતા પહેલા વધુ પડતું પાણી પીવાથી પેટમાં એસિડ પાતળું થઈ શકે છે અને પ્રોટીન અને અન્ય મેક્રોન્યુટ્રિઅન્ટ્સને પચાવવામાં મુશ્કેલી પડે છે.

વ્યક્તિએ ક્યારે અને કેટલું પાણી પીવું જોઈએ?

દરેક વ્યક્તિ જાણે છે કે પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આ ઉપરાંત તે ઘણી બીમારીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. હવામાન ગમે તે હોય, તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. જો કે વ્યક્તિ માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે વ્યક્તિએ ક્યારે અને કેટલું પાણી પીવું જોઈએ?

જમ્યા પછી તરત જ પાણી પીવાના ગેરફાયદા

નિષ્ણાતોનું કહેવું છે કે જો તમે જમ્યા પછી તરત જ પાણી પી લો તો તેની પાચનક્રિયા પર ખરાબ અસર પડે છે. આમ કરવાથી પાચન યોગ્ય રીતે થતું નથી અને અનેક પ્રકારની બીમારીઓ થઈ શકે છે, તેથી જમ્યાના થોડા સમય પછી જ પાણી પીવું જોઈએ. 

જમ્યા પછી તરત જ પાણી પીશો તો શું થશે?

હેલ્થ એક્સપર્ટના મતે જો તમે જમ્યા પછી તરત જ પાણી પીતા હોવ તો તેનાથી ખોરાક પચવાનો કુદરતી સમય બદલાઈ જાય છે. જેના કારણે તમને જરૂર કરતાં વધુ વાર ભૂખ લાગવા લાગે છે, તમે વધુ પડતું ખાવાનું શરૂ કરો છો, જેના કારણે તમારું વજન વધી શકે છે અને તમે મેદસ્વી બની શકો છો. આ કારણે પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. પેટમાં ખેંચાણ અને દુખાવો શરૂ થઈ શકે છે. આ કારણે, ઇન્સ્યુલિન સ્પાઇકનું જોખમ પણ છે, જે બ્લડ સુગર લેવલને અસર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આવી ભૂલો ન કરવી જોઈએ.


જમ્યા પછી પાણી ક્યારે પીવું 

નિષ્ણાતો કહે છે કે તમે ભોજન પહેલાં અથવા પછી ઓછામાં ઓછા 30 મિનિટ  પછી પાણી પી શકો છો. ખોરાક ખાધા પછી અને પાણી પીતા પહેલા 10 મિનિટ ચાલવું વધુ ફાયદાકારક છે. તેનો ખોરાક સરળતાથી પચી જાય છે અને શરીર અનેક સમસ્યાઓથી બચી જાય છે.  

નાની ઉંમરે વાળ સફેદ થયા હોય તો અપનાવો આ ઉપાય, થશે ફાયદો 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Embed widget