શોધખોળ કરો

ICMRની ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં ઘટી રહી છે એન્ટીબાયોટિક દવાઓની અસર, શું છે ખતરો?

એન્ટીબાયોટીક દવાઓના વધુ પડતા ઉપયોગની અસર દેખાવા લાગી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે

એન્ટીબાયોટીક દવાઓના વધુ પડતા ઉપયોગની અસર દેખાવા લાગી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વાયરસ સતત એન્ટિબાયોટિક સામે પ્રતિકાર ક્ષમતા વિકસાવી રહ્યા છે. આ દવાઓ આ વાયરસને ખત્મ કરવામાં સક્ષમ રહી નથી. આ રોગને સારવાર માટે વધુ મુશ્કેલ બનાવી શકે છે અને રોગના ફેલાવા અને મૃત્યુનું જોખમ વધારી શકે છે.

ICMR અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રક્ત ચેપ અથવા બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન (BSIs) માટે જવાબદાર બે મુખ્ય વાયરસ Klebsiella pneumoniae અને Acinetobacter baumannii ICU દર્દીઓમાં એન્ટિબાયોટિક ઇમિપેનેમ સામે પ્રતિરોધક હોવાનું જણાયું છે. આ હોસ્પિટલમાં થનાર સૌથી સામાન્ય ચેપ છે.

આ સિવાય અન્ય બે જંતુઓ સ્ટૈફિલોકોકસ આરીયસ અને એન્ટરકોકસ ફેસિયમ ક્રમશઃ એન્ટીબાયોટીક્સ દવાઓ આક્સાસિલિન અને વેનકોમાઇસિન સામે પ્રતિરોધક જોવા મળ્યા છે. ICMR વાર્ષિક રિપોર્ટ 2023 મુજબ, એસિનેટોબેક્ટર બેક્ટેરિયા ન્યૂમોનિયા માટે જવાબદાર રોગકારક છે.

39 હોસ્પિટલોમાંથી લેવામાં આવ્યા રિપોર્ટ

આ રિપોર્ટમાં ભારતની 39 હોસ્પિટલોમાંથી જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી સામે આવેલી બીએસઆઇ, યુટીઆઇ અને ન્યૂમોનિયાના એ તમામ કેસોની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે જેમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી હતી. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અભ્યાસનું નેતૃત્વ કરનારી ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયાએ કહ્યું હતું કે આ રિપોર્ટમાં સામેલ હોસ્પિટલ આઇસીએમઆરના એએમઆર નેટવર્કનો હિસ્સો છે.

ડો. વાલિયાએ જણાવ્યું હતું કે, યુટીઆઈ માટે જવાબદાર સૂક્ષ્મજંતુઓ ઈ. કોલાઇ, ક્લેબસિએલા ન્યુમોનિયા અને એસિનેટોબેક્ટર બાઉમાનીમાં એન્ટિબાયોટિક્સ કાર્બાપેનેમ, ફ્લોરોક્વિનોલોન્સ અને સેફલોસ્પોરિન સામે પ્રતિકારનો ઊંચો દર જોવા મળ્યો હતો. આ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઇ. કોલાઇ બેક્ટેરિયા દ્વારા થતા રક્ત ચેપની સારવાર માટે થાય છે. ડો. વાલિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં એસિનેટોબેક્ટર બાઉમનીમાં કાર્બાપેનેમ સામે 88 ટકા પ્રતિકાર નોંધવામાં આવ્યો હતો.                                                                             

કેળા જ નહિ પરંતુ તેની છાલ પણ છે ગુણોનો ભંડાર, જાણો સેવનથી શું થાય છે ફાયદા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Ayushman Card હોવા છતા સારવારની ના પાડે છે હોસ્પિટલ? જાણો ક્યાં કરવી ફરિયાદ 
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Benefits: હૃદય અને બ્લડ પ્રેશર માટે કયાં ડ્રાઇ ફ્રૂટસ, કેવી રીતે ખાવા હિતકારી
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Tips: સતત માથામાં દુખાવો રહે છે? સાવધાન આ ગંભીર બીમારીના હોઇ શકે છે લક્ષણો
Health Alert: જીભ પર કેમ થાય છે ચાંદા? શું આ કોઇ ગંભીર બીમારીના છે સંકેત
Health Alert: જીભ પર કેમ થાય છે ચાંદા? શું આ કોઇ ગંભીર બીમારીના છે સંકેત

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદના સૌરભ સ્કૂલની મનમાની, ફી બાકી હોય તેવા વિદ્યાર્થીને બહાર બેસાડ્યા
Ahmedabad News: રેડીમેડ ખીરું લાવી ઢોસો બનાવનાર પરિવાર માટે ચેતવણીરૂપ સમાચાર
Ahmedabad food poisoning:ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી 57 વિદ્યાર્થિનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા દોડધામ
RTO receives bomb threat : ગુજરાતમાં અનેક RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
CM Bhupendra Patel : ખડગેના ગુજરાતીઓ અંગેના નિવેદન સામે જાહેરમંચ પરથી મુખ્યમંત્રીના પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Bengal Opinion Poll 2026: મમતા બેનર્જી કે ભાજપ, પશ્ચિમ બંગાળમાં કોની બનશે સરકાર? ઓપિનિયન પોલનું ચોંકાવનારું પરિણામ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
Assam Opinion Poll 2026: આસામમાં કૉંગ્રેસ વાપસી કરશે કે BJP બાજી મારશે? જાણો ઓપિનિયલ પોલ 
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
અમદાવાદનાં ચાંદખેડામાં ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત, તૈયાર ખીરું લાવતા પહેલા આ વાંચજો
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
પાકિસ્તાનનો શાંતિ પ્રસ્તાવ ઈરાને ફગાવ્યો, ચોખ્ખું કહી દીધું - વચેટીયા દ્વારા મોકલવામાં આવેલ....
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
Weather: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો કહેર, 10 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ  
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
અમદાવાદ, રાજકોટ,વડોદરા RTOને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: સોના-ચાંદીમાં આજે મોટો ઉલટફેર, જાણો 10 ગ્રામ ગોલ્ડની લેટેસ્ટ કિંમત 
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
ભાજપના સ્થાપના દિવસે મુખ્યમંત્રીના ખડગે પર પ્રહાર, કહ્યું- 'ગુજરાતના લોકો શિક્ષિત છે, હકીકત જાણે છે'
Embed widget