શોધખોળ કરો

ICMRની ચોંકાવનારો રિપોર્ટ, દેશમાં ઘટી રહી છે એન્ટીબાયોટિક દવાઓની અસર, શું છે ખતરો?

એન્ટીબાયોટીક દવાઓના વધુ પડતા ઉપયોગની અસર દેખાવા લાગી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે

એન્ટીબાયોટીક દવાઓના વધુ પડતા ઉપયોગની અસર દેખાવા લાગી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના અભ્યાસમાં ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં વાયરસ સતત એન્ટિબાયોટિક સામે પ્રતિકાર ક્ષમતા વિકસાવી રહ્યા છે. આ દવાઓ આ વાયરસને ખત્મ કરવામાં સક્ષમ રહી નથી. આ રોગને સારવાર માટે વધુ મુશ્કેલ બનાવી શકે છે અને રોગના ફેલાવા અને મૃત્યુનું જોખમ વધારી શકે છે.

ICMR અભ્યાસમાં જાણવા મળ્યું છે કે રક્ત ચેપ અથવા બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન (BSIs) માટે જવાબદાર બે મુખ્ય વાયરસ Klebsiella pneumoniae અને Acinetobacter baumannii ICU દર્દીઓમાં એન્ટિબાયોટિક ઇમિપેનેમ સામે પ્રતિરોધક હોવાનું જણાયું છે. આ હોસ્પિટલમાં થનાર સૌથી સામાન્ય ચેપ છે.

આ સિવાય અન્ય બે જંતુઓ સ્ટૈફિલોકોકસ આરીયસ અને એન્ટરકોકસ ફેસિયમ ક્રમશઃ એન્ટીબાયોટીક્સ દવાઓ આક્સાસિલિન અને વેનકોમાઇસિન સામે પ્રતિરોધક જોવા મળ્યા છે. ICMR વાર્ષિક રિપોર્ટ 2023 મુજબ, એસિનેટોબેક્ટર બેક્ટેરિયા ન્યૂમોનિયા માટે જવાબદાર રોગકારક છે.

39 હોસ્પિટલોમાંથી લેવામાં આવ્યા રિપોર્ટ

આ રિપોર્ટમાં ભારતની 39 હોસ્પિટલોમાંથી જાન્યુઆરી 2023થી ડિસેમ્બર 2023 સુધી સામે આવેલી બીએસઆઇ, યુટીઆઇ અને ન્યૂમોનિયાના એ તમામ કેસોની વિસ્તારથી જાણકારી આપવામાં આવી છે જેમાં દર્દીઓને વેન્ટિલેટરની જરૂર પડી હતી. એન્ટિમાઇક્રોબાયલ રેઝિસ્ટન્સ (AMR) અભ્યાસનું નેતૃત્વ કરનારી ICMRના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. કામિની વાલિયાએ કહ્યું હતું કે આ રિપોર્ટમાં સામેલ હોસ્પિટલ આઇસીએમઆરના એએમઆર નેટવર્કનો હિસ્સો છે.

ડો. વાલિયાએ જણાવ્યું હતું કે, યુટીઆઈ માટે જવાબદાર સૂક્ષ્મજંતુઓ ઈ. કોલાઇ, ક્લેબસિએલા ન્યુમોનિયા અને એસિનેટોબેક્ટર બાઉમાનીમાં એન્ટિબાયોટિક્સ કાર્બાપેનેમ, ફ્લોરોક્વિનોલોન્સ અને સેફલોસ્પોરિન સામે પ્રતિકારનો ઊંચો દર જોવા મળ્યો હતો. આ એન્ટિબાયોટિક્સનો ઉપયોગ ઇ. કોલાઇ બેક્ટેરિયા દ્વારા થતા રક્ત ચેપની સારવાર માટે થાય છે. ડો. વાલિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2023માં એસિનેટોબેક્ટર બાઉમનીમાં કાર્બાપેનેમ સામે 88 ટકા પ્રતિકાર નોંધવામાં આવ્યો હતો.                                                                             

કેળા જ નહિ પરંતુ તેની છાલ પણ છે ગુણોનો ભંડાર, જાણો સેવનથી શું થાય છે ફાયદા

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Advertisement

વિડિઓઝ

Dharmendra Passes Away: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું નિધન, 89 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ
Protest agasint Jignesh Mevani: જિજ્ઞેશ મેવાણી વિરુદ્ધ થરાદમાં આક્રોશ, લોકો સડક પર ઉતર્યો
Justice Surya Kant takes oath as CJI : જસ્ટિસ સૂર્યકાંત દેશના 53મા CJI બન્યા, રાષ્ટ્રપતિએ શપથ અપાવ્યાં
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ભાવમાં કેટલો થયો વધારો? જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું-
Dharmendra Passes Away: બોલિવૂડના 'હી-મેન' ધર્મેન્દ્રનું નિધન, PM મોદીએ કહ્યું- "આ ભારતીય સિનેમાના એક યુગનો અંત છે"
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે  આપી મુખાગ્નિ,  બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ધર્મેન્દ્રના પુત્ર સની દેઓલે આપી મુખાગ્નિ, બોલિવૂડના હિમેન પંચતત્વમાં વિલીન
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
ફિક્સ પગારના કર્મચારીઓ માટે રાજ્ય સરકારની મોટી જાહેરાત, હવે મળશે આ લાભ, જાણી લો
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
લ્યો બોલો:ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ગંભીર છબરડો, આવતીકાલનું પેપર આજે આપી દિધું 
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
Dharmendra passes away: દિગ્ગજ અભિનેતા ધર્મેંદ્રનું 89 વર્ષની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
દુબઈ એર શો તેજસ દુર્ઘટનાએ રોકાણકારોના ઉડાવ્યા હોંશ, HAL ના શેર 8 ટકા તૂટ્યા 
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
'સરકારે મારી વાત નહીં માની તો હું સંસદની છત પરથી કૂદકો મારી દઈશ', જ્યારે ધર્મેન્દ્રએ આપ્યું હતું મોટું નિવેદન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Dharmendra Death:બોલિવૂડના હીમેને લીધા અંતિમ શ્વાસ, દિગ્ગજ સુપર સ્ટાર ધર્મેન્દ્રનું નિધન
Embed widget