શોધખોળ કરો

Health : ચા શોખિન છો અને તેના નુકસાનથી બચવા ઇચ્છો છો તો આ રીતે કરો tea તૈયાર

આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની શ્રેણીમાં રાખવામાં આવી રહી છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી

Health:આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની શ્રેણીમાં રાખવામાં આવી રહી છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી છે?

દુનિયામાં ટી લવર્સની કમી નથી. મોટાભાગના દેશોમાં દિવસની શરૂઆત ચાથી જ થાય છે.  ભારતમાં પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. અહીં મસાલા ચા પીનારાઓની સંખ્યા ઘણી છે. લોકો તેમની ચાના સ્વાદને વધારવા માટે દૂધ, આદુ, એલચી,  મરી મસાલા નાખે  છે. જો કે, ચા પીવાની પ્રથા સદીઓ પહેલા શરૂ થઈ હતી. જો કે, આજકાલ મસાલા ચાને 'અનહેલ્ધી હોટ ડ્રિંક'ની શ્રેણીમાં રાખવામાં આવી રહ્યું છે અને તે સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે. હવે સવાલ એ થાય છે કે શું સ્વસ્થ રહેવા માટે દૂધની ચા છોડવી જરૂરી છે?

ડાયેટિશિયન રિદ્ધિમા બત્રાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે મસાલા ચા સાથે સંબંધિત કેટલાક પ્રશ્નોના જવાબ આપ્યા છે, જે ઘણીવાર લોકો દ્વારા ઉઠાવવામાં આવે છે.

મસાલા ચા સ્વાસ્થ્ય માટે સારી કે ખરાબ?

જો તમે ચાના શોખીન છો અને તેને છોડી શકતા નથી, તો મસાલા ચા તમારા માટે શ્રેષ્ઠ છે. મસાલા ચામાં તજ, કાળા મરી, એલચી, આદુ સહિતના ઘણા સ્વાસ્થ્ય લાભદાયી ઘટકો ઉમેરવામાં આવે છે, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. સ્વસ્થ પાચનમાં મદદ કરે છે. ઉર્જા વધારવા અને સોજાને  ઘટાડવામાં પણ મદદરૂપ છે. એટલું જ નહીં, તેમાં એન્ટીઓક્સીડેન્ટ પણ ભરપૂર માત્રામાં હોય છે.

કઈ વનસ્પતિ અને મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારે છે?

લીલી ઈલાયચી, તજ, કાળા મરી, આદુ, લવિંગ,  જેવા જડીબુટ્ટીઓ અને મસાલા રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. જો તમે તમારી ચામાં આ જડીબુટ્ટીઓ અને મસાલાઓનો સમાવેશ કરો છો, તો તમારી ચા હેલ્ધી ટી બની શકે છે.

એક દિવસમાં કેટલા કપ ચા પી શકાય?

જો કે, લોકો એક દિવસમાં 4-5 કપ ચા પીવે છે, જે સ્વાસ્થ્ય માટે સારી નથી. ચામાં ખાંડ ઉમેરવામાં આવતી હોવાથી તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવતી નથી. કારણ કે વધુ પડતી ખાંડને કારણે ડાયાબિટીસ સહિત અનેક બીમારીઓનું જોખમ વધી શકે છે. જો તમે ચા પીને સ્વસ્થ રહેવા માંગતા હોવ તો દિવસમાં 1-2 કપથી વધુ ચા ન પીવો. એ પણ સુગર વિનાની

ચા પીવાનો શ્રેષ્ઠ સમય ક્યારે છે?

ખોરાક ખાધાના બે કલાક પછી ચા પીવાનો આદર્શ સમય છે. ધ્યાનમાં રાખો કે ચા અથવા કેફીન આધારિત પીણાં ક્યારેય ખાલી પેટે ન પીવા જોઇએ. કારણ કે કેફીન પેટમાં એસિડ બનાવવાનું કામ કરે છે, જેના કારણે એસિડ રિફ્લક્સ, હાર્ટબર્ન, એસિડિટી, અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સિવાય ચા નાસ્તો કે અન્ય કોઈપણ ખાદ્યપદાર્થ સાથે પીવાનું ટાળો. કારણ કે ચામાં ટેનીન નામનું કેમિકલ કમ્પાઉન્ડ હોય છે, જે પોષક તત્વોને શોષવામાં મુશ્કેલી બનાવે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Surat News: સુરતમાં હચમચાવતી ઘટના, વેપારીને જીવતો સળગાવવાનો આરોપ
Surat news: શું આ છે આપણી ભારતીય સંસ્કૃતિ અને મર્યાદા? સુરતમાં સાસુ વહુના સંબંધો શર્મસાર થયા

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget