શોધખોળ કરો

સતત આટલા કલાક મેકઅપ રાખતા હોવ તો થઇ જાવ સાવધાન, આ બીમારીનો બની શકો છો શિકાર

પરંતુ શું તમે જાણો છો કે મેકઅપથી તમારી ત્વચા પર કેટલી અસર થવા લાગે છે?

મેકઅપ આપણા રોજિંદા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે. અને હવે જ્યારે પુરૂષો પણ પોતાની સુંદરતા વધારવા માટે સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરવા લાગ્યા છે, ત્યારે મેકઅપ પણ સામાન્ય બની ગયો છે. મેકઅપ લગાવવો એટલું જ મહત્વપૂર્ણ છે એટલું જ જરૂરી છે તેને યોગ્ય રીતે દૂર કરવું. આપણે બધા એક સામાન્ય નિયમ જાણીએ છીએ કે મેકઅપ રાખીને ક્યારેય સૂવું જોઇએ નહીં.  પરંતુ શું તમે જાણો છો કે મેકઅપથી તમારી ત્વચા પર કેટલી અસર થવા લાગે છે?

મેકઅપને યોગ્ય રીતે હટાવવો જરૂરી

ઈન્ડિયા ટુડેમાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર, એનસીઆરના ડર્માલિંક્સમાં ડર્મેટોલોજિસ્ટ અને મેડિકલ હેડ ડૉ. વિદુષી જૈને કહ્યું કે, જો મેકઅપ યોગ્ય રીતે હટાવવામાં નહી આવે તો તે ત્વચાના છિદ્રોને બંધ કરી દે છે. તે કુદરતી રીતે ત્વચાને નુકસાન પહોંચાડે છે અને બ્રેકઆઉટ અને અકાળે વૃદ્ધત્વનું જોખમ વધારે છે.

ચહેરા પર મેકઅપ લાંબો સમય સુધી રાખવાની ત્વચામાં બળતરા થઈ શકે છે. તેનાથી ત્વચાની લાલાશ, શુષ્કતા અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓ થઈ શકે છે. આટલું જ નહીં, જો મેકઅપ લાંબા સમય સુધી રાખવામાં આવે તો ત્વચાનો રંગ બગડી શકે છે અને હાઈપરપીગ્મેન્ટેશન થઈ શકે છે. તમારે કેટલો સમય મેકઅપ રાખવો જોઈએ? મેક-અપ મહત્તમ 8-12 કલાક માટે જ રાખવો જોઈએ. તેણીએ ઉમેર્યું હતું કે લાંબા સમય સુધી મેકઅપ રાખવાથી સ્કીન માટે અનેક સમસ્યાઓનું કારણ બની શકે છે

લાંબા સમય સુધી મેકઅપ રાખવાથી ત્વચાને આ નુકસાન થઇ શકે છે

ઘણા સ્કિન નિષ્ણાતો કહે છે કે તે ત્વચાના પ્રકાર અને ક્વોલિટી પર આધાર રાખે છે કે વ્યક્તિએ તેને કેટલા કલાકો સુધી મેકઅપ રાખવો જોઈએ. જો કે, સામાન્ય રીતે દિવસમાં વધુમાં વધુ 10-12 કલાક માટે મેકઅપ રાખવાની ભલામણ કરવામાં આવે છે. પોર્સનું બંધ થઇ જવુ, ત્વચામાં બળતરા, અકાળે વૃદ્ધત્વ અને ત્વચા શુષ્ક થઇ જવી વગેરે સમસ્યા થઇ શકે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

શિયાળામાં ખજૂર ખાવાથી થાય છે આ ગજબના ફાયદાઓ, જાણો એક દિવસમાં કેટલી ખાવી ?

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 

વિડિઓઝ

Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ
CNG Price: અમદાવાદના વાહન ચાલકોને નવા વર્ષે અદાણીએ આપી ભેટ
Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લામાં નશાની ધૂમ ખેતીનો વધુ એકવાર થયો પર્દાફાશ
Ahmedabad News: અમદાવાદમાં ઈડીની છેતરપિંડીના આરોપી વિરૂદ્ધ મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
'ફોજદારી કેસ બદલો લેવાનું માધ્યમ બનવા દેવાય નહીં', દહેજ કેસમાં સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
ભારતમાં લોન્ચ થઈ નવી Kia Seltos, આ ગાડીઓને આપશે ટક્કર, કિંમત જાણી ચોંકી જશો 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Indian Bank માં જમા કરો ₹1,00,000 અને મેળવો ₹22,420 નું ફિક્સ વ્યાજ, ચેક કરો ડિટેલ 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Ahmedabad flower show: અમદાવાદ ફ્લાવર શોની ભવ્યતાને લઈ PM મોદીએ તસવીરો શેર કરતા કહી આ મોટી વાત 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
Train Ticket Rules: 4 લોકોની ગ્રુપ ટિકિટમાં એક ટિકિટ વેઈટિંગ હોય તો શું થાય ? જાણો રેલવેનો નિયમ 
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલની ED એ કરી ધરપકડ, 1500 કરોડના જમીન કૌભાંડમાં મોટી કાર્યવાહી
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
બાંગ્લાદેશમાં વધુ એક હૃદય વલોવી દેતી ઘટના, હિન્દુ વેપારી પર હુમલો, પેટ્રોલ છાંટી જીવતા સળગાવવાનો પ્રયાસ
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
CNG price Reduction: નવા વર્ષમાં સામાન્ય માણસને ભેટ, CNG અને PNGની કિંમતમાં ઘટાડો
Embed widget