શોધખોળ કરો

Weight Loss Tips: દિનચર્યામાં આ 4 આદતને કરો સામેલ,વજન ઉતારવું બનશે સરળ, જાણો વેઇટ લોસ ટિપ્સ

Weight Loss Tips:વજન ઉતારવા માટે સવારે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. સવારે એક્સરસાઇઝ કરવાથી પેટમાં જમા ફેટ બર્ન થાય છે અને ઝડપથી વજન ઉતરે છે. ઓછામાં ઓછી 30 મિનિટ હાર્ડ એક્સરસાઇઝ કરવી જરૂરી છે.

Weight Loss Tips:વજન ઉતારવા માટે અને ફિટ રહેવા માટે હંમેશા સવારે ઉઠ્યાં બાદ એક ગ્લાસ ગરમ પાણી પીવાની આદત પાડો. તેનાથી પેટ સાફ રહે છે અને મેટાબોલિજ્મ તેજ થાય છે. જો તેમાં લીંબુ અને મધ ઉમેરવામાં આવે તો તે વજન ઉતારવામાં પણ કારગર સાબિત થાય છે.

વજન ઉતારવા માટે સવારે નિયમિત રીતે એક્સરસાઇઝ કરવી જરૂરી છે. સવારે એક્સરસાઇઝ કરવાથી પેટમાં જમા ફેટ બર્ન થાય છે અને ઝડપથી વજન ઉતરે છે. ઓછામાં ઓછી 30 મિનિટ હાર્ડ એક્સરસાઇઝ કરવી જરૂરી છે.

હેલ્ધી નાસ્તો પણ ખૂબ જ જરૂરી છે. પ્રોટીન અને ફાઇબર યુક્ત નાસ્તો કરો.હાઇ પ્રોટીન અને ફાઇબરયુક્ત નાસ્તો કરવાથી પેટ ફરેલુ રહે છે અને વજન ઉતારવામાં પણ મદદ મળે છે. સવારનો એક્સરસાઇઝ બાદનો હેલ્થી નાસ્તો મેટાબોલિઝ્મને સુધારે છે અને કેલેરી બર્ન કરવામાં મદદરૂપ થાય છે.

વજન ઉતારવા માટે અને હેલ્થી રહેવા માટે હાઇડ્રેઇટ રહેવું પણ જરૂરી છે. દિવસમાં 10થી12 ગ્લાસ પાણી પીવું જોઇએ. વધુ પાણી પીવાથી કેલેરી લેવાથી આપ બચી શકો છો અને તેના કારણે પણ વજન ધીરે ધીરે ઉતરે છે. જ્યારે પણ ધરેથી બહાર જાવ 2 ગ્લાસ પાણી પીને નીકળો અને દિવસભર વધુમાં વધુ પાણી પીવાની આદત પાડો.

Weight Loss :સાંજે 5થી7 વચ્ચે કરો આ એક કામ, જોજો ફટાફટઉતરશે વજન 

આજકાલ સ્થૂળતા એક સામાન્ય સમસ્યા બની રહી છે. અનિયમિત ખાનપાન અને કસરતના અભાવને કારણે લોકોનું વજન વધવા લાગ્યું છે. વજન ઘટાડવા માટે લોકો વિવિધ ઉપાયો અપનાવે છે. પરંતુ શું તમે જાણો છો કે તમે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરીને વજન ઘટાડી શકો છો. તે પણ કોઈ ક્રશ ડાયેટિંગ કે ભારે કસરત વગર. ચાલો જાણીએ કે જો તમે સાંજે 5-7 વાગ્યાની વચ્ચે આ બે કામ કરો છો, તો તમારું વજન ઝડપથી ઘટી શકે છે.

5 થી 7 વાગ્યા સુધી રાત્રિભોજન કરો
વજન ઘટાડવા માટે યોગ્ય સમયે રાત્રિભોજન કરવું ખૂબ જ જરૂરી છે. રાત્રિભોજન સાંજે 5 થી 7 ની વચ્ચે લેવું જોઈએ આ વજન ઘટાડવામાં મદદ કરે છે. આ સમયે રાત્રિભોજન કરવાના ઘણા ફાયદા છે. રાત્રે વહેલા ઉઠવાથી શરીરને ખોરાકનો સંપૂર્ણ લાભ મળે છે. આના કારણે ખોરાકને પચાવવાની પ્રક્રિયા એટલે કે મેટાબોલિઝમ વધે છે. જેથી શરીરને ખોરાકમાંથી સંપૂર્ણ પોષણ મળે છે અને સારી ઉર્જા પણ મળે છે. આ ઉપરાંત, તે વધારાની કેલરી બર્ન કરવામાં પણ મદદ કરે છે જે વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે.

વજન ઘટાડવામાં મદદ કરે છે
મોડી રાત્રે જમ્યા પછી સૂવાથી પાચનતંત્રને ખોરાક પચાવવા માટે પૂરતો સમય મળતો નથી. આના કારણે ભોજન યોગ્ય રીતે પચતું નથી અને પેટને લગતી સમસ્યાઓ જેવી કે પેટમાં દુખાવો, અપચો, ગેસ અને પેટ ફૂલવું થઈ શકે છે.જો સાંજે વહેલા ખાવામાં આવે તો જમ્યા પછી ઘણો સમય બાકી રહે છે, જેમાં પાચનતંત્ર પચવામાં મદદ કરે છે. ખોરાક યોગ્ય રીતે પચવામાં સક્ષમ છે. તેથી, સાંજે વહેલા ઉઠીને ખાવાથી પાચન અને પેટની તંદુરસ્તી સારી રહે છે. અને તેનાથી વજન પણ ઝડપથી ઘટશે.

5 થી 7 દરમિયાન કસરત કરો
સાંજે વર્કઆઉટ કરવાના ઘણા ફાયદા છે, જે લોકો દિવસ દરમિયાન કામ કરે છે તેમના માટે સાંજે વર્કઆઉટ કરવું ફાયદાકારક છે.રાત્રે વર્કઆઉટ કરવાના ઘણા ફાયદા છે. સાંજે વર્કઆઉટ કરવાથી શરીરને ઠંડક મળે છે અને થાકને કારણે ઊંઘ પણ સુધરે છે. આ સમયે, તમારે વર્કઆઉટ કરવા માટે વોર્મ-અપની જરૂર નથી, કારણ કે હલનચલનને કારણે શરીર પહેલેથી જ સક્રિય છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget