શોધખોળ કરો

પ્લાસ્ટિકમાં પેક કરેલા ગરમ ફૂડનું કરો છો સેવન? તો સાવધાન, આ જીવલેણ રોગના થશો શિકાર

ઓફિસમાં બેઠા બેઠા કે ઘરેથી ઓનલાઇન ફૂડ ઓર્ડર કરો છો અને જો આ ઓર્ડર પ્લાસ્ટિકના પેકેટ કે ડિસમાં પેક આવે છે તો સાવધાન, આ પ્લાસ્ટિક કેન્સર સહિતના જીવલેણ રોગોને નોતરી શકે છે. કેવી રીતે જાણીએ

Plastic Food Containers Health Risks :હાલ  Zomato-Swiggy પરથી ફૂડ ઓનલાઈન ઓર્ડર કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ખાદ્યપદાર્થો ઘરે બેઠા મંગાવવામાં આવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આવું કરવું સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. ખરેખર, આ ખાદ્યપદાર્થો પ્લાસ્ટિકના કન્ટેનર અથવા પેકેટમાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે પ્લાસ્ટિકના ડબ્બામાં ખાવાથી આપણા સ્વાસ્થ્ય પર ગંભીર અસર થઈ શકે છે. જેના કારણે જીવલેણ રોગ થવાનો ભય રહે છે. એક અભ્યાસમાં પણ આ વાત સામે આવી છે.

પ્લાસ્ટિકમાં લપેટેલા ખોરાક કેન્સરનું જોખમ કેવી રીતે વધારી શકે છે?

પ્લાસ્ટિક ફોઇલ, પોલીથીન અથવા પ્લાસ્ટિકના કપમાં ખોરાક પેક કરવાથી પ્લાસ્ટિકના આવરણમાંથી ઘણા હાનિકારક રસાયણો બહાર નીકળે છે. આ હાનિકારક રસાયણો હોર્મોનલ અસંતુલન, પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં પ્રજનનક્ષમતામાં ઘટાડો, ઝડપી વજનમાં વધારો અથવા ઘટાડો, થાક અને ઊંઘમાં ખલેલ, ઇન્સ્યુલિન પ્રતિકાર અને ટાઇપ 2 ડાયાબિટીસ, તેમજ સ્તન, પ્રોસ્ટેટ અને થાઇરોઇડ કેન્સરનું જોખમ વધવા માટે જવાબદાર છે. ઘણા અભ્યાસો દર્શાવે છે કે પ્લાસ્ટિકમાં જોવા મળતા બીપી, ફેથેલેટ્સ અને માઇક્રોપ્લાસ્ટિક્સ જેવા રસાયણો, જ્યારે ખોરાકમાં ભળે  છે, ત્યારે ઓક્સિડેટીવ તણાવ, ડીએનએ નુકસાન અને હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે, જે કેન્સરના વિકાસમાં મુખ્ય પરિબળો માનવામાં આવે છે.


પ્લાસ્ટિકના પેકેટમાં ખોરાક ખાવાથી કયો રોગ થાય છે?

તાજેતરમાં, Sciencedirect.com માં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં બહાર આવ્યું છે કે, પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક ખાવાથી હૃદયની નિષ્ફળતાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને કન્જેસ્ટિવ હાર્ટ ફેલ્યોરનું જોખમ વધી શકે છે. સંશોધકોનું કહેવું છે કે, ખોરાકની સાથે આપણા પેટમાં પ્રવેશતા પ્લાસ્ટિકના નાના કણો  સોજો અને રુધિરાભિસરણ તંત્રને ગંભીર નુકસાન પહોંચાડે છે, જેનાથી ઘણા જોખમો સર્જાય છે.

પ્લાસ્ટિકના પેકેટમાં ખોરાક ખાવો એ હૃદયના સ્વાસ્થ્ય માટે જોખમી છે.

સંશોધકોએ પ્લાસ્ટિકના પેકેટમાં ખોરાક ખાવાથી હૃદયરોગના જોખમ વચ્ચેનો સંબંધ જાણવા માટે બે સ્ટેપમાં  સંશોધન કર્યું હતું. પ્રથમ સ્ટેપમાં  3,000 થી વધુ ચાઇનીઝ લોકોની ખાવાની ટેવનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેઓ પ્લાસ્ટિકના વાસણોમાં ખાય છે તેમને હૃદય રોગનું ગંભીર જોખમ હોવાનું જાણવા મળ્યું હતું. બીજા સ્ટેપમાં  ઉંદરો પર સંશોધન કરવામાં આવ્યું. ઉંદરોને પાણીમાં રાખવામાં આવ્યા હતા જેમાં કાળા પ્લાસ્ટિકના વાસણોમાંથી કેમિકલ નીકળતું હતું. પ્લાસ્ટિક રસાયણોના વારંવાર સંપર્કમાં આવવાથી ઉંદરોમાં  હાર્ટ ફેલ્યોરની નિષ્ફળતાના લક્ષણો જોવા મળ્યા હતા. સંશોધન દર્શાવે છે કે, પ્લાસ્ટિકના વાસણો, પેકેટ અથવા કન્ટેનરમાં ખોરાક ખાવાથી હૃદયની બીમારીઓ વધી શકે છે. તેમાં ખોરાકનો સંગ્રહ કરવાથી હાર્ટ ફેલ થવાનું જોખમ રહેલું છે.

પ્લાસ્ટિકના કન્ટેનર અને પેકેટ કેમ હાનિકારક છે?

પ્લાસ્ટિકના કન્ટેનરમાં ખોરાક રાખવાથી, તેના નાના કણો ખોરાક સાથે ભળી જાય છે અને આપણા પેટમાં પહોંચે છે અને આંતરિક સ્તરને નુકસાન પહોંચાડે છે, જેના કારણે પેટની દિવાલમાં છિદ્રો થવા લાગે છે. જેના કારણે ઘણી હાનિકારક વસ્તુઓ લોહીમાં ભળવા લાગે છે અને સોજો આવવા લાગે છે. આ રક્ત પરિભ્રમણને અસર કરે છે અને હૃદય પર નકારાત્મક અસર કરે છે. આ સિવાય પ્લાસ્ટિકમાં ભેળવવામાં આવતા રસાયણોને કારણે અન્ય ઘણી બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. તેથી, પ્લાસ્ટિકના પેકેટ અને કન્ટેનરમાં ખોરાક ન ખાવો જોઈએ.         

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Advertisement

વિડિઓઝ

Surendranagar news : સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ
Bharuch Earthquake: ભરૂચ જિલ્લામાં 2.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ડરનો માહોલ છવાયો
Hun To Bolish | હું તો બોલીશ | ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર
Hun To Bolish | હું તો બોલીશ | મુખ્ય ન્યાયાધીશની માર્મિક ટકોર
Hun To Bolish | હું તો બોલીશ | કહાની ઘર ઘર કી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
સુરેન્દ્રનગરમાં ગેરકાયદે લીલા લાકડાની હેરાફેરીનો પર્દાફાશ, ના.કલેક્ટરે 15 આઇસર સહિત અઢી કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
Earthquake: ભરૂચમાં ધરતીકંપ, પરોઢિયે પાંચ વાગે 2.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા દોડધામ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
SIR વચ્ચે મમતાના ગઢમાં જશે પીએમ મોદી, 3200 કરોડની આપશે ભેટ, બંગાળ-આસામ ચૂંટણી માટે બીજેપીનું અભિયાન શરૂ
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
દિલ્હીમાં પ્રદૂષણઃ ધૂમ્મસ અને ઠંડીનો ત્રિપલ એટેક, રાજધાની દિલ્હીનો AQI 500ને પાર
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
Dhurandhar: 'ધુરંધર' ના વાવાઝોડામાં ઉડી જેમ્સ કેમરૂનની 'અવતાર', પહેલા જ દિવસે થઇ ગઇ હાલત ખરાબ
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
શું તમે ડેઈલી ઓફીસ જવા માટે 5 લાખના બજેટમાં સારી કાર શોધી રહ્યા છો? આ 5 ગાડી છે બેસ્ટ ઓપ્શન
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
અમેરિકાએ આ દેશ પર કરી એરસ્ટ્રાઈક,ISIS ના ઠેકાણા તબાહ, US ના 3 નાગરિકોના મોત બાદ કાર્યવાહી
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Aaj Nu Rashifal: 20 ડિસેમ્બર શનિવારના રોજ આ રાશિઓ માટે આવશે સારા સમાચાર! જાણો શું કહે છે તમારુ રાશિફળ
Embed widget