શોધખોળ કરો

Health : શરીરમાં અનુભવાય આ લક્ષણો તો થઇ જજો સાવધાન, આ જીવલેણ બીમારીના છે સંકેત

અચાનક બીમાર થવુ સ્વાભાવિક છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તે ગંભીર અને જીવલેણ રોગોની નિશાની હોઈ શકે છે. તેથી, આવી સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

Loss of Consciousness :અચાનક બીમાર થવુ સ્વાભાવિક છે પરંતુ ઘણા કિસ્સાઓમાં તે ગંભીર અને જીવલેણ રોગોની નિશાની હોઈ શકે છે. તેથી, આવી સમસ્યાના કિસ્સામાં, તરત જ ડૉક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.

જો તમે અચાનક બેહોશ થઈ જાઓ છો, તો તેનું કારણ લો બ્લડ પ્રેશર અથવા મગજમાં લોહીનો ઓછો પુરવઠો છે. પરંતુ ક્યારેક મૂર્છા એ ગંભીર અને જીવલેણ રોગોની નિશાની પણ હોઈ શકે છે. કેટલાક કિસ્સાઓમાં, તે હૃદયની સમસ્યાઓ સાથે સંબંધિત છે. હેલ્થ એક્સપર્ટના મતે, જ્યારે કોઈ વ્યક્તિ સિંકોપ એટલે કે અચાનક બેહોશ થઈ ગયા પછી ભાનમાં આવે છે, ત્યારે તે સંપૂર્ણ રીતે સાજો થઈ જાય છે. આ એરિથમિયાની નિશાની પણ હોઈ શકે છે. આમાં હૃદયના ધબકારાનું સંતુલન ખોરવાઈ જાય છે. તેને અવગણવાથી સ્ટ્રોક કે હાર્ટ એટેક આવી શકે છે.

મૂર્છા અને હૃદય વચ્ચેનું સંબંધ

અલગ-અલગ લોકોમાં બેભાન થવાના કારણો અલગ-અલગ હોઈ શકે છે. વારંવાર આવું થવું  હૃદય અથવા રક્ત વાહિનીઓની સમસ્યાઓના પણ સંકેત આપે  છે. ક્યારેક એવું પણ માની લેવામાં આવે છે કે, મૂર્છા એક ન્યુરોલોજીકલ સમસ્યા છે, પરંતુ તે ખોટું છે. આ જ કારણ છે કે શરૂઆતના તબક્કામાં ઘણા ઓછા લોકો કાર્ડિયોલોજિસ્ટ સુધી પહોંચે છે. કાર્ડિયાક સિંકોપ અચાનક થાય છે. આમાં કોઈ સંકેત નથી મળતા. તેથી જ તેનું નિદાન અને બાદ તેની સમયસર સારવાર સૌથી મહત્વપૂર્ણ સ્ટેપ  બની જાય છે.

બેભાન થવાના કારણો

એરિથમિયા

મૂર્છાએ એરિથમિયાનું પ્રારંભિક લક્ષણ છે. આમાં, શરીરના અન્ય ભાગોમાં રક્ત પરિભ્રમણ અસામાન્ય થઈ જાય છે. ઘણા કિસ્સાઓમાં, તેનાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જો તેના સંકેતો સમયસર ન સમજાય અને  સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ પણ બની શકે છે.

આયોર્ટિક ડિસેક્શન

મૂર્છા એ પણ આ રોગના પ્રારંભિક લક્ષણોમાંનું એક છે. તે ત્યારે થાય છે જ્યારે હૃદયમાંથી લોહીને શરીરના અન્ય ભાગોમાં વહન કરતી ધમની ફાટી જાય છે.

એઓર્ટિક વાલ્વ સ્ટેનોસિસ
આ રોગમાં હૃદય અને મહાધમની વચ્ચેનો વાલ્વ સાંકડો થઈ જાય છે. આ જન્મ દરમિયાન અથવા મોટી ઉંમરે પણ થઇ શકે છે.

મોટી ઈજા
ક્યારેક બેભાન થઈને પડી જવાથી ગંભીર ઈજા થઈ શકે છે. જો તે માથા અથવા હાડકાને અથડાવે તો આ ઈજા ખતરનાક બની શકે છે.

બેહોશીની કઇ સ્થિતમાં સાવધાન થઇ જવું

માથાનો દુખાવો, ગભરાટ
હાર્ટ બીટ ઝડપી થવા
ઉબકા
આંખો સામે અંધકાર છવાઇ જવો
ચક્કર
અચાનક પડી જવું
ચક્કર, નબળાઇ

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
સાવધાન! લીંબુ પાણીમાં આ વસ્તુ નાખવાની ભૂલ ના કરતા, ફાયદાકારક પીણું બની જશે ઝેર સમાન
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Health Benefits: ડાયાબિટિસના દર્દીઓ જો રોજ જાંબુનું સેવન કરે તો, શરીર પર શું થાય અસર?
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ
Mood Swings: મૂડ સ્વિંગ્સ, સ્વાભાવ ચીડિયો, ગુસ્સા વગેરેથી પરેશાન છો? તો વિટામિનની છે ઉણપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નેતાપુત્રનું ગૌચર પર દબાણ ?
Hun To Bolish : હું તો બોલીશ : અંધશ્રદ્ધાનો દરબાર ?
Modasa News: મોડાસાની સાર્વજનિક હોસ્પિટલનો કર્મચારીની દારૂના મસમોટા જથ્થા સાથે પોલીસે કરી ધરપકડ
Textbooks Shortage in School : પાઠ્યપુસ્તકોની અછત મુદ્દે મંડળના ચેરમેનનું નિવેદન
School Van Fare Hike: વાલીઓને મોંઘવારીનો માર, સ્કૂલ વર્ધી એસો.એ સ્કૂલવાન ભાડામાં કર્યો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
આવતીકાલનું હવામાનઃ આગામી 21 કલાકમાં 15 રાજ્યોમાં તૂટી પડશે વરસાદ; 90 ની ઝડપે ફૂંકાશે વાવાઝોડું
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
મોદી સરકારે ઉજ્જવલા યોજનાના 10 કરોડથી વધુ લોકોને આપ્યો મોટો ઝટકો, ઘટશે સબસિડીનો લાભ!
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
જમીન પર વિનાશ, આકાશમાં બારૂદ: 24 કલાકમાં જ બદલાયો મધ્ય પૂર્વનો માહોલ, દુનિયામાં ખળભળાટ
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
ભારતીય થાળી અને ડાયાબિટીસ: શું રોજ દાળ-રોટલી અને ભાત ખાવાથી બ્લડ સુગર ખરેખર વધે છે?
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
પેટ્રોલ-ડીઝલ સસ્તા થશે! કેન્દ્રીય મંત્રીએ જણાવ્યા ભાવ ઘટવાના કારણો, જનતાને મળશે રાહત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ: 1600 ડીગ્રીએ પીગળેલું ગરમ લોખંડ પડતાં 8 કામદારોના કરુણ મોત
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
કોકરોચ જનતા પાર્ટીની મોટી જાહેરાત: દિલ્હી બાદ હવે 11 જૂને આ શહેરમાં થશે ઉગ્ર વિરોધ પ્રદર્શન
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારમાં અંધશ્રદ્ધાનો ખેલ? ધુણતી મહિલાનો હુમલો, પીપળિયાનો પડકાર
Embed widget