શોધખોળ કરો

Vegetarian Diet Myths: શું આપ પણ વેજિટેરિયન ડાયટના આ મિથ્સ પર કરો છો વિશ્વાસ, આ હકીકત જાણી લો

Vegetarian Diet Myths: જ્યારે પણ ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે, શું શાકાહારી ખોરાક શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. સારા સ્વાસ્થ્ય માટે વેજ આહાર અપનાવવો જોઈએ કે માંસાહારી?

Vegetarian Diet Myths: જ્યારે પણ ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે, શું શાકાહારી ખોરાક શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. સારા સ્વાસ્થ્ય માટે વેજ આહાર અપનાવવો જોઈએ કે માંસાહારી? આવો    આ સવાલતેનાથી સંબંધિત કેટલીક એવી ગેરસમજો દૂર કરીએ.

મિથ- પુરતી ઊર્જા નથી મળતી

સામાન્ય રીતે લોકોમાં એવું માન્યતા પ્રચલિત છે કે, ખેલાડી,  પોલીસ અને સૈન્ય ક્ષેત્ર જેવા ભારે શારીરિક શ્રમ સાથે સંકળાયેલા લોકો માટે માંસાહારીનું સેવન જરૂરી છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઘણા સફળ એથ્લેટ્સ અને ખેલાડીઓએ સાબિત કર્યું છે કે વેજ ડાયેટ પણ એનર્જીથી ભરપૂર છે.

મિથ- ઉપલબ્ધતાની સમસ્યા

કેટલાક લોકોને લાગે છે કે શાકાહારી ખોરાક દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી હોતો .  આ સાચુ  નથી. આજકાલ શાકાહારી ખોરાક દરેક સુપર માર્કેટ, રેસ્ટોરાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે. બીજું કંઈ ન મળે તો બ્રેડ અને સલાડ બધે જ મળે છે.

મિથ- અપૂરતી પ્રોટીનની માત્રા

આ ધારણા પણ ખોટી છે. શાકાહારી આહારમાં સારી માત્રામાં પ્રોટીન પણ મળે છે, જે કોલેસ્ટ્રોલ મુક્ત અને ફાઈબરથી ભરપૂર હોય છે. આવા પ્રોટીન પાચનને સ્વસ્થ રાખે છે અને હાડકાં માટે પણ ફાયદાકારક છે. નોન વેજમાંથી મળતા પ્રોટીનમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કોઈ ફાઈબર હોતું નથી. આ કારણસર નોનવેજનું વધુ પડતું સેવન હૃદય, લીવર અને કિડની માટે હાનિકારક છે.

વેજ ડાયટ બેલેન્સ નથી હોતી

આવું  વિચારવું ખોટું છે. શાકાહારી ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. ફળો, શાકભાજી અને કઠોળમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો નોનવેજની તુલનામાં વધુ માત્રામાં જોવા મળે છે. આ કારણોસર, માંસાહારી લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ભોજન સાથે ઓછામાં ઓછા બે સર્વિંગ શાકભાજી અથવા સલાડ લે જેથી તેઓને તમામ પોષક તત્વો મળી રહે.

બાળકો માટે તો વેજથી વધુ નોનવેજ ફાયદાકારક છે

મોટાભાગના લોકોને લાગે છે કે બાળકોના શારીરિક વિકાસ માટે નોન-વેજ વધુ જરૂરી છે. તેમના શરીરને શાકાહારી ખોરાકમાંથી યોગ્ય માત્રામાં પોષક તત્વો મળતા નથી. એ વાત અમુક અંશે સાચી છે કે નોનવેજમાં હાજર પ્રોટીન અને આયર્ન બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શાકાહારી બાળકો નબળા હોય છે. જો તેમને દૂધની બનાવટો, શાકભાજી અને કઠોળ પૂરતા પ્રમાણમાં ખવડાવવામાં આવે તો તેઓ સરળતાથી જરૂરી પ્રોટીન મેળવી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Nadiad: દારૂમાંથી ન મળ્યું મિથેનોલ કે આલ્કોહોલ તો ત્રણ લોકોના મોત થયા કેવી રીતે? | Abp AsmitaPatan: તળાવમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત, જાણો કેવી રીતે બની આખી ઘટના?Arvalli Hit And Run: ટ્રકચાલકે રિક્ષાને ફંગોળી, એકનું મોત ત્રણ ઘાયલ | Abp AsmitaKheda: કથિત લઠ્ઠાકાંડમા ત્રણના મોત, પરિવારનો દેશી દારૂ પીધા બાદ મોત થયાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
વિશ્વનો સૌથી મોટો ટ્રાફિક જામ: કટનીથી પ્રયાગરાજ સુધી 300 કિમી લાંબો ટ્રાફિક, પોલીસની ખાસ અપીલ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
Pariksha Pe Charcha: 'વિદ્યાર્થીઓ ક્રિકેટમાંથી ધ્યાન કેન્દ્રિત કરવાનું શીખી શકે છે', PM મોદીએ આપ્યો આ મંત્ર
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
નડિયાદમાં ત્રણ લોકોના શંકાસ્પદ મોત, મૃતકોના શરીરમાંથી મિથેનોલ ન મળ્યાનો FSLનો દાવો
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
સુરતમાં નબીરાઓ બન્યા બેફામ, 30 લકઝરી કાર સાથે કર્યા જોખમી સ્ટંટ
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
મહિલાઓ માટે ખૂબ ફાયદાકારક છે આ યોજના, રોકાણ કરવા પર મળશે આટલું રિટર્ન
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
PM મોદી આજે ફ્રાંસ જશે, AI એકશન સમિટની કરશે સહ અધ્યક્ષતા, એઆઇના ઉપયોગની ગાઇડલાઇન થશે નક્કી
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
SBI Clerk Prelims Admit Card: આજે જાહેર કરાશે SBI ક્લાર્ક ભરતી માટે એડમિટ કાર્ડ, આ રીતે કરો ડાઉનલોડ
Embed widget