શોધખોળ કરો

Vegetarian Diet Myths: શું આપ પણ વેજિટેરિયન ડાયટના આ મિથ્સ પર કરો છો વિશ્વાસ, આ હકીકત જાણી લો

Vegetarian Diet Myths: જ્યારે પણ ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે, શું શાકાહારી ખોરાક શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. સારા સ્વાસ્થ્ય માટે વેજ આહાર અપનાવવો જોઈએ કે માંસાહારી?

Vegetarian Diet Myths: જ્યારે પણ ખોરાકનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે લોકો વારંવાર પ્રશ્ન પૂછે છે કે, શું શાકાહારી ખોરાક શરીરને પૂરતું પોષણ પૂરું પાડે છે. સારા સ્વાસ્થ્ય માટે વેજ આહાર અપનાવવો જોઈએ કે માંસાહારી? આવો    આ સવાલતેનાથી સંબંધિત કેટલીક એવી ગેરસમજો દૂર કરીએ.

મિથ- પુરતી ઊર્જા નથી મળતી

સામાન્ય રીતે લોકોમાં એવું માન્યતા પ્રચલિત છે કે, ખેલાડી,  પોલીસ અને સૈન્ય ક્ષેત્ર જેવા ભારે શારીરિક શ્રમ સાથે સંકળાયેલા લોકો માટે માંસાહારીનું સેવન જરૂરી છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. ઘણા સફળ એથ્લેટ્સ અને ખેલાડીઓએ સાબિત કર્યું છે કે વેજ ડાયેટ પણ એનર્જીથી ભરપૂર છે.

મિથ- ઉપલબ્ધતાની સમસ્યા

કેટલાક લોકોને લાગે છે કે શાકાહારી ખોરાક દરેક જગ્યાએ સરળતાથી ઉપલબ્ધ નથી હોતો .  આ સાચુ  નથી. આજકાલ શાકાહારી ખોરાક દરેક સુપર માર્કેટ, રેસ્ટોરાં અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સમાં પણ સરળતાથી ઉપલબ્ધ છે. બીજું કંઈ ન મળે તો બ્રેડ અને સલાડ બધે જ મળે છે.

મિથ- અપૂરતી પ્રોટીનની માત્રા

આ ધારણા પણ ખોટી છે. શાકાહારી આહારમાં સારી માત્રામાં પ્રોટીન પણ મળે છે, જે કોલેસ્ટ્રોલ મુક્ત અને ફાઈબરથી ભરપૂર હોય છે. આવા પ્રોટીન પાચનને સ્વસ્થ રાખે છે અને હાડકાં માટે પણ ફાયદાકારક છે. નોન વેજમાંથી મળતા પ્રોટીનમાં ફેટ અને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ હોય છે અને તેમાં કોઈ ફાઈબર હોતું નથી. આ કારણસર નોનવેજનું વધુ પડતું સેવન હૃદય, લીવર અને કિડની માટે હાનિકારક છે.

વેજ ડાયટ બેલેન્સ નથી હોતી

આવું  વિચારવું ખોટું છે. શાકાહારી ખોરાકમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ, ચરબી અને શરીર માટે ઘણા જરૂરી પોષક તત્વોનો સમાવેશ થાય છે. ફળો, શાકભાજી અને કઠોળમાં સૂક્ષ્મ પોષકતત્ત્વો નોનવેજની તુલનામાં વધુ માત્રામાં જોવા મળે છે. આ કારણોસર, માંસાહારી લોકોને પણ સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમના ભોજન સાથે ઓછામાં ઓછા બે સર્વિંગ શાકભાજી અથવા સલાડ લે જેથી તેઓને તમામ પોષક તત્વો મળી રહે.

બાળકો માટે તો વેજથી વધુ નોનવેજ ફાયદાકારક છે

મોટાભાગના લોકોને લાગે છે કે બાળકોના શારીરિક વિકાસ માટે નોન-વેજ વધુ જરૂરી છે. તેમના શરીરને શાકાહારી ખોરાકમાંથી યોગ્ય માત્રામાં પોષક તત્વો મળતા નથી. એ વાત અમુક અંશે સાચી છે કે નોનવેજમાં હાજર પ્રોટીન અને આયર્ન બાળકોના શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે શાકાહારી બાળકો નબળા હોય છે. જો તેમને દૂધની બનાવટો, શાકભાજી અને કઠોળ પૂરતા પ્રમાણમાં ખવડાવવામાં આવે તો તેઓ સરળતાથી જરૂરી પ્રોટીન મેળવી શકે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analog Paneer Ban: શરીરને કેટલું નુકસાન પહોંચાડે છે એનાલોગ પનીર, કેમ મુકવામાં આવ્યો પ્રતિબંધ?
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
Analogue Paneer:એનાલોગ પનીર ખરેખર શું છે? તેના સેવનથી શરીર પર શું થાય છે અસર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
'એનાલોગ પનીરના વેચાણ પર પ્રતિબંધ, જાણો કેવી રીતે તૈયાર થાય છે આ એનાલોગ પનીર
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો
Health Alert: પનીર ખાતા પહેલા સાવધાન, ડુપ્લીકેટ છે કે પ્યોર? આ રીતે 2 મિનિટના ટેસ્ટથી પારખો

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Banaskantha: ચૌધરી સમાજ અગ્રણી અપહરણ કેસ, ઓગડમઠના મહંત બળદેવગીરીની ડીસા પોલીસે કરી અટકાયત
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
Gujarat Weather Forecast: રાજ્યમાં આ જિલ્લામાં 8 ઓગસ્ટથી વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી 
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
NEET-UG 2026: 'NTAના નિષ્ણાતોએ જ NEET-UGનો પ્રશ્નપત્ર લીક કર્યું', CBIનો મોટો ખુલાસો
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
ફિટનેસને લઈને BCCI ની ટીમ ઈન્ડિયા સામે લાલ આંખ, હવે આટલી મિનિટમાં પૂરી કરવી પડશે 2km દોડ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
સોના-ચાંદીના ભાવમાં ઉછાળો: 24 કેરેટ સોનું 1.50 લાખ નજીક, ચાંદીમાં પણ ઉછાળો! જાણો આજના ભાવ
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Banaskantha: ડીસામાં દૂધ મંડળીમાં દૂધ ભરાવવા બાબતે બબાલ, પશુપાલક મહિલાએ મંત્રીના માથામાં મારી બરણી
Embed widget