શોધખોળ કરો

Myths Vs Facts: શું હાર્ટ અટેક બાદ કસરત ના કરવી જોઇએ? જો તમારા મનમાં છે સવાલ તો અહી મેળવો જવાબ

Myths Vs Facts:વ્યસ્ત લાઇફ, ખાવાની અનિયમિત આદતો અને કામનો વધતો તણાવ હાર્ટ એટેકનું જોખમ વધારી રહ્યું છે

Exercise after Heart Attack: વ્યસ્ત લાઇફ, ખાવાની અનિયમિત આદતો અને કામનો વધતો તણાવ હાર્ટ એટેકનું જોખમ વધારી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેના કેસમાં ઝડપથી વધારો થયો છે. ખાસ કરીને યુવાનો આના માટે સૌથી વધુ સંવેદનશીલ હોય છે, તેથી નિષ્ણાતો તંદુરસ્ત જીવનશૈલી જીવવાની સલાહ આપે છે. હૃદયરોગનો હુમલો આવ્યા પછી દર્દીએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. હાઈ ડેન્સિટી એક્સરસાઇઝ પણ નુકસાન પહોંચાડી શકે છે.

Myth : હાર્ટ અટેક પછી કસરત ન કરવી જોઈએ

Fact :  હાર્ટ અટેકથી બચવા માટે નિયમિત યોગ-વ્યાયામ ફાયદાકારક છે. હાર્ટ અટેક પછી કેટલીક કસરતો સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. કાર્ડિયોલોજિસ્ટ્સનું કહેવું છે કે હાર્ટ અટેક પછી કસરત કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વ્યક્તિએ થોડા દિવસો માટે વધુ પડતું અથવા મુશ્કેલ વર્કઆઉટ કરવાનું ટાળવું જોઈએ, નહીં તો તેની હાર્ટ પર ખરાબ અસર પડી શકે છે. તેથી હાર્ટ અટેક પછી વ્યક્તિએ હાઇ ડેન્સિટી એક્સરસાઇઝ ટાળવાનો પ્રયાસ કરવો જોઈએ. વધુ તાકાતનો ઉપયોગ થતો હોય તેવી કસરત કરવાનું પણ ટાળવું જોઇએ

એક એવી ધારણા છે કે હાર્ટ અટેક પછી સક્રિય જીવનમાં પાછા આવવું અશક્ય છે. શરૂઆત કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે ધીમે ધીમે ચાલવાનું શરૂ કરો. પછી ભલે તે માત્ર પાંચ મિનિટ માટે જ હોય. જ્યાં સુધી તે સરળ ન લાગે ત્યાં સુધી વ્યક્તિએ થોડા સમય માટે ધીમે ધીમે ચાલવાનું ચાલુ રાખવું જોઈએ અને પછી ધીમે ધીમે સમય અને ગતિ વધારવી જોઈએ.

હાર્ટ અટેક પછી શું કરવું જોઈએ

  1. કસરત કરતા પહેલા ડૉક્ટરની સલાહ લો.
  2. હાર્ટ અટેક પછી તમે સ્લો રનિંગ અથવા વૉકિંગ કરી શકો છો.
  3. ખુલ્લી હવામાં ચાલવું ફાયદાકારક છે.
  4. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 5 દિવસ સ્લો રનિંગ અથવા વૉકિંગ કરી શકો છો.
  5. જો તમને દોડતી વખતે કે ચાલતી વખતે કોઈ સમસ્યાનો સામનો કરવો પડે તો ડૉક્ટરને જાણ કરો.

હાર્ટ અટેકથી બચવા માટેની ટીપ્સ

હાર્ટ અટેક જીવલેણ પણ હોઈ શકે છે. તેથી જ્યારે પણ તેના લક્ષણો દેખાય ત્યારે તરત જ ડૉક્ટર પાસે દોડી જવું જોઈએ અને યોગ્ય સારવાર લેવી જોઈએ. છાતીમાં દુખાવો અને અસામાન્ય ધબકારા તેના પ્રારંભિક લક્ષણો છે. આ સિવાય સ્વસ્થ આહાર અને યોગ્ય જીવનશૈલી હાર્ટ અટેકનું જોખમ ઘટાડે છે.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. કોઈપણ સૂચનાને અમલમાં મૂકતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget