શોધખોળ કરો

Omicron diagnosis: શું છે ઓમિક્રોનના લક્ષણો, સંક્રમણ બાદ ફરી ક્યારે કરાવશો ટેસ્ટ, કેટલા દિવસ રહેશો આઇસોલેટ

Omicron diagnosis: કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના લક્ષણો, પરીક્ષણો, આઇસોલેશન વિશે જાણવું જરૂરી છે. તો આપ સંક્રમિત છો તો કેટલા દિવસ બાદ ટેસ્ટ કરાવશો જાણીએ.

Omicron diagnosis:  કોરોનાના નવા પ્રકાર ઓમિક્રોનના લક્ષણો, પરીક્ષણો, આઇસોલેશન વિશે જાણવું જરૂરી છે. તો આપ સંક્રમિત છો તો કેટલા દિવસ બાદ ટેસ્ટ કરાવશો જાણીએ.  

ભારતમાં નવા કોરોના વાયરસ Omicron ના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. દિલ્હી, મુંબઈ અને મેટ્રો શહેરોમાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. જોકે ઓમિક્રોનના લક્ષણો ડેલ્ટાના લક્ષણો કરતાં હળવા હોવાનું માનવામાં આવે છે.

નિષ્ણાતોનું કહેવું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ પર કોરોનાની રસી કેટલી અસરકારક રહેશે તે કહેવું બહુ વહેલું છે. ઓમિક્રોનનો આ  નવો વેરિયન્ટ છે. જેથી   આવી સ્થિતિમાં, આ અંગે વધુ ડેટા ઉપલબ્ધ નથી. હાલમાં સંક્રમણના કેસના  વધતા જોખમને જોતા, તેના લક્ષણોને જાણવામ પણ જરૂરી છે.

ઓમિક્રોનના લક્ષણો

ડોકટરોનું કહેવું છે કે અત્યાર સુધી નોંધાયેલા કેસોને જોતા ઓમિક્રોનના લક્ષણો હળવા સંક્રમણને દર્શાવે છે. જો કે, વિવિધ કેસોમાં પરિસ્થિતિ બદલાઈ શકે છે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઓમિક્રોન વેરિઅન્ટ ફેફસાંને ડેલ્ટા વેરિઅન્ટ અને મૂળ કોવિડ-19 સ્ટ્રેન કરતાં ઓછું નુકસાન પહોંચાડી રહ્યું છે. જે લોકો ઓમિક્રોનથી સંક્રમિત છે તેઓ થાક, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો, ગળામાં દુખાવો, વહેતું નાક, છીંક, ઉબકા, રાત્રે પરસેવો, સૂકી ઉધરસ, તાવ જેવા લક્ષણો અનુભવી રહ્યા છે. હળવા લક્ષણોમાં પેરાસીટામોલ લેવાથી આરામ મળે છે.

ઓમિક્રોન લક્ષણો કેટલો દિવસમાં દેખાય છે?

ઓમિક્રોનના લક્ષણો થોડા દિવસોમાં દેખાય છે. કારણ કે તેના લક્ષણો ડેલ્ટાના લક્ષણો કરતાં હળવા છે, લોકોને માત્ર સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અને થોડો થાક લાગે છે. આ લક્ષણો પણ લગભગ 5 દિવસ પછી અદૃશ્ય થઈ જાય છે. કોવિડ-19ના લક્ષણો દેખાવામાં સરેરાશ 5-6 દિવસનો સમય લાગે છે. ઘણા કિસ્સાઓમાં, લક્ષણો 14 દિવસમાં ગમે ત્યારે દેખાઈ શકે છે.

ઓમિક્રોનથી ચેપ લાગે તો ક્યારે પરીક્ષણ કરાવવું

કોવિડ નોર્મ અનુસાર, જો તમે ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો અથવા તમને ઘણા લક્ષણો દેખાઈ રહ્યા છે, તો તરત જ તમારો કોવિડ -19 ટેસ્ટ કરાવો. જો  ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવે તેના બે દિવસ પહેલા અને 10 દિવસ સુધી તમે અન્ય લોકોને ચેપ લગાવી શકો છો. આ સિવાય કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ કેસની ગંભીરતા પર નિર્ભર કરે છે. જો તમને 10 દિવસ પછી પણ લક્ષણો દેખાય છે અને  તો તમે અન્ય લોકોને ચેપ લગાવી શકો છો.

ઓમિક્રોનમાં કેટલા દિવસ આઇસોલેટ રહેવું

જો આપ કોરોના પોઝિટિવ હોવ તો  આપને ઓછામાં ઓછા 10 દિવસ સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું જોઈએ. જો તમે સંપૂર્ણપણે  રિકવર થઇ ગયા હો તો  પણ હળવી ઉધરસ રહી શકે છે.  જો કે દસ દિવસ બાદ આઇસોલેશનથી બહાર આવી શકો છો. છો. પરતું જો તાવ આવતો હોય તો આઇસોલેશનમાં વધુ સમય રહેવું હિતાવહ છે.

જો તમે ઓમિક્રોન કોવિડ પોઝિટિવના સંપર્કમાં આવો તો શું કરવું

જો તમે કોવિડ પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો, તો પહેલા તમારી જાતને આઇસોલેટ કરી દો. કરો. ભલે આપે રસી લગાવી  હોય ચેપના ફેલાવાને રોકવા માટે, ઓછામાં ઓછા 10 દિવસ અન્ય લોકોથી દૂર રહો.આપને આ દરમિયાન કોવિડ ટેસ્ટ કરાવો. જો કોઈ લક્ષણો દેખાય, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
'લોકો 7 પેઢી માટે સંપત્તિ ભેગી કરે છે, પણ પાણી બચાવતા નથી': જળ સુરક્ષા પર સીઆર પાટીલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
ગૌરવ કે અસંવેદનશીલતા? ભૂસ્ખલન અને ચીનની દિવાલ પર ગરબા રમતા લોકોનો વીડિયો વાયરલ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર, આ તારીખ ફરી એકવાર લંબાઈ!
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Delhi Fire: દિલ્હીના માલવીયનગરમાં ભીષણ અગ્નિકાંડ, રેસ્ટોરન્ટ-હોટલમાં આગ લાગતા 21નાં મોત
Embed widget