શોધખોળ કરો

કમ્પ્યુટર પર કામ કરતા લોકોએ આંખના જતન માટે આ આદતને રૂટીનમાં કરો સામેલ

આજકાલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવ્યા પછી આંખો થાકી જાય છે અને નબળાઈ આવવા લાગે છે. આ યોગ દ્વારા આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.

આજકાલ ફોન, કોમ્પ્યુટર અને લેપટોપ પર કલાકો વિતાવ્યા પછી આંખો થાકી જાય છે અને નબળાઈ આવવા લાગે છે.  આ યોગ દ્વારા આંખોને સ્વસ્થ રાખવામાં મદદ મળશે.

આજકાલ લોકો આખો દિવસ ફોન, લેપટોપ અને કોમ્પ્યુટર પર વિતાવે છે. આવી સ્થિતિમાં આંખો માટે ન તો સમય હોય છે અને ન ચિંતા, પરંતુ શું તમે જાણો છો કે આપણી આ જીવનશૈલી સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. જે લોકો કોમ્પ્યુટર કે લેપટોપ પર લાંબા સમય સુધી કામ કરે છે, તેમની આંખો નબળી પડવા લાગી છે. નબળી આંખોને કારણે દ્રષ્ટિની સમસ્યા થવા લાગે છે. જેના કારણે આંખોમાં બળતરા, શુષ્કતા, આંખોમાં પાણી આવવું જેવી અનેક સમસ્યાઓ થવા લાગે છે. જો તમારે આંખોની સંભાળ રાખવી હોય તો શરીરની સાથે આંખોને લગતા યોગાસનો પણ કરો. નિયમિત યોગ કરવાથી આંખોની રોશની વધશે અને આંખોને લગતી અન્ય સમસ્યાઓ પણ દૂર થશે.

સાઇડમાં જોવું

આંખની આ એક્સરસાઇઝ માટે આપ પલાઠીવાળી બેસી જાવ, બાદ એક હાથને સીધો નાકની સીધાણમાં રાખો અને ત્યાર બાદ અંગૂઠાને ઉભો રાખો અને તેને ધીરે ધીરે રાઇટ સાઇડ અને ત્યાર બાદ લેફ્ટ સાઇજ લઇ જાવ. આ સમય દરમિયાન આંખ અંગૂઠા પર કેન્દ્રિત કરો.

હેથેળીથી આંખોને શેકો

કામ કરતા કરતા જ્યારે પણ સમય મળે, હાથની બંને હથેળીને પરસ્પર ઘસો અને ગરમ થયા બાદ આ હથેળીને આંખોના પોપચા પર રાખો. તેનાથી આંખોને આરામ મળશે

પલકે ઝપકાવાના

આ યોગ કરવો ખૂબ જ સરળ છે. આપે માત્ર આંખો બંધ કરવાની અને ખોલવાની છે. આ યોગમાં આંખોને ઝડપથી 10 વખત ઝપકાવવાનીછે.આવું કરતા 20 સેકેન્ડ આંખો બંધ કરી લો અને 3થી 5 આવું કરો. રોજ આ યોગ કરવાથી આંખોની રોશની વધે છે.

સામે જોવું

આ યોગમાં એક  જ  નજરને કેન્દ્રિત કરવાનું છે. આંખમાં પાણી આવી જાય ત્યાં સુધી એક વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આ તમામ આંખના યોગ નિયમિત કરવાથી આંખોની થકાવટ દૂર થાય છે અને રોશની વધે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Side effects of Eating Samosa : શું તમે પણ સવારે નાસ્તામાં ખાવ છો સમોસા ? તો થઈ જાઓ સાવધાન
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Copper Bottle Water Benefits: શું રોજ તાંબાની બોટલમાં પાણી પીવું યોગ્ય છે? જાણો શું કહે છે એક્સપર્ટ
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
Post Meal Sleepiness: બપોરે જમ્યા પછી કેમ ઊંઘ આવવા લાગે છે, શરીરમાં શું થાય છે બદલાવ?
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
સાવધાન! શું હાઈ BP ની દવાઓથી થાય છે કેન્સર? WHO ના ચોંકાવનારા રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget