શોધખોળ કરો

Blindness: ભારતની અડધીથી વધુ વસ્તીની આંખોમાં છે સમસ્યા.... જાણો આવું કેમ, ને કઇ રીતે આનાથી બચી શકાશે ?

ઇન્ડિયા ટીવીના હિન્દી પૉર્ટલ છપાયેલા રિપોર્ટ અનુસાર, ભારતમાં 50 અને તેથી વધુની ઉંમરવાળા 1.99 ટકા આંધળાપણાનો શિકાર થાય છે.

Prevention of Blindness Week 2023: માણસનુ સૌથી જરૂરી અંગમાંનું એક છે આંખ, પરંતુ આપણે માણસો આંખોનું જ ધ્યાન નથી રાખતા. જેમ કે તમને ખબર હશે કે, એકવાર કોઇ વ્યક્તિની આંખો ખરાબ થઇ જાય તો તેની જિંદગી પર એક કાળી ચાદર પસરી જાય છે. ભારત સરકાર દર 7 એપ્રિલે આંખોને હેલ્ધી રાખવા માટે અને આંધળાપણાથી બચવા માટે Prevention of Blindness Week તરીકે મનાવે છે. આ વર્ષની થીમ છે ધ રાઇટ ટૂ સાઇટ. આની સીધો અર્થ છે જોવાનો અધિકાર. ભારત સરકાર હાલમાં એક કેમ્પેઇન ચલાવી રહી છે, જેમાં આંખો સાથે જોડાયેલી બિમારી, ઇન્ફેક્શનને લઇને લોકોની વચ્ચે જાગૃતતા ફેલાવવાનુ કામ કરવામાં આવી રહ્યું છે.  

ભારતમાં આંખોની બિમારી થવાનું કારણ - 
ઇન્ડિયા ટીવીના હિન્દી પૉર્ટલ છપાયેલા રિપોર્ટ અનુસાર, ભારતમાં 50 અને તેથી વધુની ઉંમરવાળા 1.99 ટકા આંધળાપણાનો શિકાર થાય છે. તે 66.2 ટકા મોતિયાનો શિકાર થાય છે. 8.2 ટકા કોર્નિયાની બિમારી અને આંખની કીકી સંબંધિત બિમારી. 5.5 લોકો ગ્લૂકોમાની બિમારીથી પીડિત છે. આંખોની આ બિમારીઓમાં આંખોના પાછળ થવાના કારણે અપ્ટિક નર્વ ખરાબ થાય છે. જેના કારણે આંધળાપણાનો શિકાર થઈ જવાય છે. વધુમાં વધુ લોકો ડાયબિટિક રેટિનોપૈથીનો શિકાર થાય છે. આ બિમારીમાં ડાયાબિટીઝ કે દર્દીઓની આંખનો નર્વ ખરાબ થઇ જાય છે. વધતી ઉંમર કારણે પણ ઘણા લોકો મોટાભાગે બિમારીનો શિકાર થાય છે. જેમ મેકુલર ડિજનરેશન (Macular Degenration), ટ્રેકોમા (Trachoma), અનકરેક્ટેડ રિફેક્ટિવ એરર કે સમસ્યા. આ બધા ઉપરાંત હાઇપૉટોનિયા કારણ પણ આંધળાપણાની ફરિયાદ રહે છે. 

આ આંખોની બિમારીનો ઇલાજ શું ?
આંખોને લગતી તમામ પ્રકારની બિમારીઓથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે પહેલા તેને અટકાવો. આ માટે સૌથી પહેલા તમારે આંખના ચેપથી બચવું જોઇએ, જ્યારે પણ આંખમાં કોઈ સમસ્યા શરૂ થાય તો સમયસર તેનો ઈલાજ કરાવી લેવો, જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તેને હંમેશા નિયંત્રણમાં રાખો. આ સિવાય આંખોમાં મોતિયા અને ગ્લૂકોમા જેવી કોઈ સમસ્યા હોય તો તેની સમયસર સારવાર કરાવો.

આ સાવચેતીઓ રાખો ખાસ ખ્લાય 
દરેક વ્યક્તિએ દર 3 મહિનામાં એકવાર આંખની તપાસ કરાવવી જોઈએ. તમારે તમારા આહારમાં વિટામિન A થી ભરપૂર વસ્તુઓનો પણ સમાવેશ કરવો જોઇએ. આહારમાં વધુ ને વધુ મૌસલી ફળો અને શાકભાજીને સામેલ કરો. કૉમ્પ્યુટર અને મોબાઈલનો ઉપયોગ ઓછો કરો અને આંખોની રોશની વધારવા માટે કસરત અને યોગ કરવાનો પ્રયાસ કરો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
રેશન કાર્ડ ધારકો માટે ખુશખબર! હવે અંગૂઠો ઘસવાની જરૂર નહીં, QR Code સ્કેન કરો અને અનાજ મેળવો, જાણો નવી રીત
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
Thakor Samaj Bandharan: જાણો ઠાકોર સમાજે બહાર પાડેલા બંધારણની A To Z માહિતી એક ક્લિકે
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
સદારામ ધામ બનાવવા ગેનીબેન ઠાકોરે દાન માગ્યું, અલ્પેશ ઠાકોર સહિતના આગેવાનોએ આપી 11-11 વિઘા જમીન
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
'ખોટા ખર્ચા બંધ કરો, સમાજનું બંધારણ તમામ વર્ગો પર લાગુ પડશે'- ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
કુરિવાજોને તિલાંજલિ આપવાની ઠાકોર સમાજની પહેલ, 16 મુદ્દાનું બંધારણ કર્યું જાહેર
Embed widget