શોધખોળ કરો

Diabetes: ફક્ત આ એક જ વસ્તુ છોડી દેશો તો 40 ટકા ઓછો થઇ જશે ડાયાબિટીસનો ખતરો, WHOએ આપી સલાહ

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક અંદાજ અનુસાર, વિશ્વભરમાં 537 મિલિયન લોકોને ડાયાબિટીસ છે

બીડી અને સિગારેટ પીવાથી અનેક રોગો થાય છે. ડબ્લ્યુએચની ઈન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન (આઈડીએફ) અને ન્યૂકૈસલ યુનિવર્સિટી તરફથી સંયુક્ત રીતે વિકસિત એક નવા બ્રિફ અનુસાર, ધૂમ્રપાન છોડવાથી ટાઇપ-2 ડાયાબિટીસ થવાનું જોખમ 30-40 ટકા ઘટાડી શકાય છે.                                  

WHOએ એક નિવેદનમાં કહ્યું હતું કે  'પુરાવા સૂચવે છે કે ધુમ્રપાન શરીરના બ્લડ સુગરના લેવલને નિયંત્રિત કરવાની ક્ષમતાને અસર કરે છે, જેનાથી ટાઇપ-2 ડાયાબિટીસ થઈ શકે છે.

સંયુક્ત રાષ્ટ્રની હેલ્થ એજન્સીએ જણાવ્યું હતું કે ટાઇપ-2 ડાયાબિટીસ એ વિશ્વભરમાં સૌથી સામાન્ય ક્રોનિક રોગો પૈકી એક છે. એજન્સીનું કહેવું છે કે, જો કે તેને રોકી શકાય છે. ડબ્લ્યુએચઓ અનુસાર, ટાઇપ-2 ડાયાબિટીસના મુખ્ય કારણો વધારે વજન, પૂરતી કસરત ન કરવી અને આનુવંશિકતા છે.              

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે IDFનો અંદાજ છે કે વિશ્વભરમાં 537 મિલિયન લોકોને ડાયાબિટીસ છે અને આ સંખ્યા સતત વધી રહી છે, જેના કારણે ડાયાબિટીસ વૈશ્વિક સ્તરે મૃત્યુનું નવમું મુખ્ય કારણ છે. ડબ્લ્યુએચઓના કહેવા પ્રમાણે ધૂમ્રપાનથી ડાયાબિટીસ સંબંધિત રોગો જેમ કે હૃદય રોગ, કિડની ફેલ્યોર અને અંધત્વનું જોખમ પણ વધી જાય છે. ડાયાબિટીસને કારણે શરીરમાં ઘા રૂઝવામાં વિલંબ થાય છે.                 

ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના પ્રમુખ અખ્તર હુસૈને કહ્યું, 'અમારી સંસ્થા લોકોને ડાયાબિટીસનું જોખમ ઘટાડવા માટે ધૂમ્રપાન બંધ કરવા વિનંતી કરે છે. અને જો તમને ડાયાબિટીસ હોય તો ધૂમ્રપાન છોડવાથી ડાયાબિટીસની સમસ્યા ગંભીર થતી નથી.                                        

જો તમારું વજન વધારે હોય તો તેને ઘટાડવું જોઇએ. એક અભ્યાસ અનુસાર, જે લોકોનું વજન વધારે હતું તેમના વજનમાં સાત ટકાનો ઘટાડો કર્યો જેથી તેમના પર ડાયાબિટીસનું જોખમ 60 ટકા ઓછું થયું હતું. નિયમિત વ્યાયામ કરો અને શારીરિક રીતે સક્રિય રહો. દરરોજ ઓછામાં ઓછી 20-25 મિનિટ કસરત કરો. તમારા આહારમાં શક્ય તેટલું વધુ ફાઇબર સામેલ કરો, જે તમારું વજન ઘટાડવામાં મદદ કરશે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Acharya Rakeshprasad : દેવી દેવતાઓની નિંદા કરનારા સ્વામિનારાયણના સાધુઓ માપમાં રહેજોArvind Kejriwal Call To Vikram Thakor:  વિક્રમ ઠાકોરને કેજરીવાલનો ફોન | શું કરી વાત?Thailand, Myanmar Earthquake: થાઇલેન્ડ અને મ્યાનમારમાં ભૂકંપથી તબાહી, અનેક લોકોના મોતGold-silver Price: સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી, ટ્રમ્પની ટેરિફની જાહેરાતથી ઊંચકાયા ભાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Myanmar Earthquake: મ્યાનમારમાં ભૂકંપના કારણે મસ્જિદ ધરાશાયી થતા 20 લોકોના મોત
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Gujarat Weather: અંબાલાલ પટેલની વિસ્ફોટક આગાહી, આ તારીખથી આકાશમાંથી વરસશે અગનજ્વાળા,વાવાઝોડું પણ ત્રાટકશે
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Earthquake Today: બેંગકોક, મ્યાંમાર અને ચીનમાં ભૂકંપથી તબાહી, જુઓ 5 ભયાનક વીડિયો 
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Gandhinagar: કેગના રિપોર્ટમાં ખુલાસો, ગુજરાતનું કુલ દેવું 3.85 લાખ કરોડ રૂપિયા પહોંચ્યું
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
Earthquake: મ્યાનમાર અને થાઇલેન્ડમાં ભૂકંપથી મચી તબાહી, પીએમ મોદીએ કહ્યું- 'ભારત મદદ કરવા તૈયાર'
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
BCCI એ સ્પિન બોલિંગ કોચ માટે મંગાવી અરજીઓ, જાણો આ માટે શું છે જરૂરી?
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
China Earthquake: ચીનમાં આવ્યો 7.9 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, લોકો ઘર છોડીને ભાગ્યા, જુઓ ખૌફનાક વીડિયો
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Earthquake: કેટલી તીવ્રતાનો ભૂકંપ આવે તો ઈમારતો ધરાશાયી થાય છે, જાણીને તમને લાગશે નવાઈ
Embed widget