શોધખોળ કરો

Health tips: ફુલી જતાં પેટની સમસ્યાથી પરેશાન છો તો આ આ ડાયટ પ્લાનને કરો ફોલો

જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

Tips To Improve Digestion: જમ્યા પછી પેટનું ફૂલવું અથવા કંઈપણ ખાધા પછી પેટમાં ભારેપણું એ નબળા પાચનતંત્રની નિશાની છે. અહીં જાણો, પેટ ફૂલવાથી બચવા શું કરવું.

કંઈપણ ખાધા પછી પેટનું ફૂલવું એ સંકેત છે કે, આપનું પાચનતંત્ર નબળું છે અને તમારે તેના માટે કામ કરવાની જરૂર છે. પાચન તંત્રને મજબૂત કરવાની રીતો સાથે, અહીં તમને એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, ખોરાક ખાધા પછી શું ખાવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાનો સામનો ન કરવો પડે. કારણ કે જે લોકોની પાચનશક્તિ નબળી હોય છે.

ખોરાક ખાધા પછી પેટ કેમ ફૂલે છે?

  • ભોજન સાથે પુષ્કળ પાણી પીવાથી પેટ ફૂલી શકે છે.
  • રાત્રે ગેસમાં  વધારો કરતી વસ્તુઓ ખાવાથી બીજા દિવસ સુધી પેટ ફૂલવું અને ભારેપણું આવી શકે છે.
  • જ્યારે ખોરાકનું પાચન યોગ્ય રીતે થતું નથી ત્યારે આ ખોરાક પાચન તંત્ર માટે બોજ સમાન બની જાય છે. કારણ કે પાચનતંત્રમાં ઘીમી ગતિએ  ખોરાકનું પાચન થાય છે
  • અપચ ખોરાહ વધુ માત્રામાં હોય તો પાચન તંત્ર પર દબાણ વધુ વધે છે.
  • ધીમી પાચનને કારણે, ખોરાકના પાચન દરમિયાન બનેલો ગેસ  પેટમાં ભરાયેલો રહે છે અને તે પસાર થવામાં સમય લે છે, આ પણ પેટમાં ભારેપણુંનું એક કારણ છે.
  • પેટનું ફૂલવું ટાળવા શું ખાવું?
  • હવે સવાલ એ થાય છે કે, શું કરવું જોઈએ જેથી પેટ ફૂલવાની સમસ્યાથી તરત જ છુટકારો મળી શકે. તો નીચે મુજબની વસ્તુઓ જમ્યા બાદ ખાવી જોઇએ. જેથી પાચન સારી રીતે અને ઝડપથી થાય.
  • એક ચમચી વરિયાળી સાથે ને અડધી ચમચી ખાંડ મિક્સ કરીને ખાઓ.
  • હરડેની ગોળીઓ ખાઓ. તે પાચનની પ્રક્રિયાને સરળ બનાવે છે.
  • અડધી ચમચી અજમો  હુંફાળા પાણી સાથે ખાઓ.
  • 5 થી 6 ફુદીનાના પાનને મરી સાથે ચાવીને ખાઓ.આ સાથે નવશેકું પાણી પીવો.
  • જમ્યા પછી લીલી ઈલાયચીને મુખવાસ તરીકે લો, આપ 4થી 5 ઇલાયચીને ચાવો, આ પ્રયોગથી પણ પાચન સારી રીતે થાય છે. પાચનતંત્રને સ્વસ્થ કેવી રીતે બનાવવું?
  • પાચન તંત્રના નબળા પડવાના ઘણા કારણો હોઈ શકે છે, પરંતુ આજે આપણે તે ઉપાયો વિશે વાત કરવી છે, જેના દ્વારા પાચનતંત્રને મજબૂત અને ઝડપી બનાવી શકાય છે.
  • સૂવાનો સમય અને જાગવાનો સમય સેટ કરો. તે પાચન પર ખૂબ જ ઊંડી અસર કરે છે કારણ કે આમ કરવાથી શરીરની જૈવિક ઘડિયાળ સેટ કરી શકાય છે. એટલે કે શરીર જાણે છે ત્યારે શું કરવું.

દરરોજ 8 કલાકની ઊંઘ લો

રાત્રિભોજન હંમેશા હળવું રાખો અને તેમાં ખીચડી ખાઓ અથવા દર બીજા કે ત્રીજા દિવસે ખીચડી ખાઓ.

ખોરાક સાથે પાણી ન પીવો, જો જરૂરી હોય તો થોડું હૂંફાળું પાણી પીવો.

જમ્યાના ઓછામાં ઓછા બે કલાક પછી દૂધનું સેવન કરો.

દરરોજ વ્યાયામ કરો, વોક કરો અથવા યોગ કરો.

માનસિક તણાવ લેવાથી પેટ ખરાબ થાય છે અને પાચનશક્તિ નબળી પડે છે. તેથી, તણાવથી બચવા માટે, ધ્યાન યોગનું શરણું લો

Disclaimer: અહીં આપેલી સૂચના, માહિતી, માન્યતા કેટલીક જાણકારીને આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઇ પણ પ્રકારની માન્યતા, જાણકારી કે માહિતીની પુષ્ટી કરતું નથી. આ તમામ માન્યતાનું અમલીકરણ કરતાં પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ જરૂર લેવી.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં એક્ટિવ થાય છે આ 'સાયલન્ટ કિલર્સ', સ્વસ્થ્ય રહેવું હોય તો જરુર કરાવો આ 4 ટેસ્ટ
40 વર્ષની ઉંમર પછી પુરુષોમાં એક્ટિવ થાય છે આ 'સાયલન્ટ કિલર્સ', સ્વસ્થ્ય રહેવું હોય તો જરુર કરાવો આ 4 ટેસ્ટ
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી કેમ આવે છે ઊંઘ, જાણો તેની પાછળનું કારણ?
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી કેમ આવે છે ઊંઘ, જાણો તેની પાછળનું કારણ?
Health Tips: હાઇ બ્લડપ્રેશરના દર્દીઓએ કયા ચોખા ખાવા જોઈએ વ્હાઈટ કે બ્રાઉન? જાણો વિગતે
Health Tips: હાઇ બ્લડપ્રેશરના દર્દીઓએ કયા ચોખા ખાવા જોઈએ વ્હાઈટ કે બ્રાઉન? જાણો વિગતે
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી તમને ઊંઘ કેમ આવે છે, શું છે તેની પાછળનું વિજ્ઞાન?
Sleepiness After Eating Rice: ભાત ખાધા પછી તમને ઊંઘ કેમ આવે છે, શું છે તેની પાછળનું વિજ્ઞાન?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જેઠમાં બદલાયા ચૈતરના સૂર
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસામાં હેરાનગતિ નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : બિમાર પડવાનું નક્કી
Gujarat Monsoon 2026: ચોમાસાના આગમનના નથી કોઈ અણસાર: હવામાન વિભાગની આગાહી
Gas Cylinder Blasts at Ahmedabad : અમદાવાદમાં ગેસ એજન્સીમાં સિલિન્ડર બ્લાસ્ટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Gujarat Weather update: રાજ્યમાં મોનસૂનની કયારે થશે એન્ટ્રી, હવામાન વિભાગે શું વ્યક્ત કર્યું અનુમાન
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
Monsoon Update 2026: હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ, ઝડપથી આગળ વધી રહ્યું છે ચોમાસું 
IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 
IND vs AFG: ચેન્નઈમાં વનડે મેચ દરમિયાન વરસાદ બનશે વિલન? જાણો કેવું રહેશે હવામાન 
Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 
Gold Silver Rate Crash: બે દિવસમાં ₹22000 સસ્તી થઈ ચાંદી, સોનામાં પણ મોટો ઘટાડો 
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
Saraswati Rajyog 2026: કર્ક રાશિમાં બનશે 'સરસ્વતી રાજયોગ', 22 જૂનથી 4 રાશિઓની ચમકશે કિસ્મત
EPFO માંથી UPI-ATM દ્વારા પૈસા ઉપાડવાનું આ મહિનાથી શરુ થશે, પરંતુ ટેક્સના નિયમો શું હશે?
EPFO માંથી UPI-ATM દ્વારા પૈસા ઉપાડવાનું આ મહિનાથી શરુ થશે, પરંતુ ટેક્સના નિયમો શું હશે?
Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે?
Gujarat Rain: હવામાન વિભાગે રાજ્યના આ જિલ્લાઓમાં કરી વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે?
Tata Sierra EV પ્રોડક્શન મોડેલ આવ્યું સામે, મળશે AWD ફીચર જે Creta EV અને BE6 માં પણ નથી
Tata Sierra EV પ્રોડક્શન મોડેલ આવ્યું સામે, મળશે AWD ફીચર જે Creta EV અને BE6 માં પણ નથી
Embed widget