શોધખોળ કરો

Health tips:ગુણોનો ખજાનો છે આ ચીજના ફોતરા, જાણો ક્યાં રોગમાં છે રામબાણ ઇલાજ

ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે, દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર છે.

Health tips:ભોજનનો સ્વાદ વધારવા માટે હોય કે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે,  દરેક ઘરમાં લસણનો ઉપયોગ થાય છે  પરંતુ શું તમે જાણો છો કે માત્ર લસણ જ નહીં, તેના ફોતરા પણ સ્વાસ્થ્ય અને સુંદરતા બંનેને જાળવી રાખવામાં તમારી મદદગાર  છે. લસણની છાલ, જેને ઘણીવાર નકામી ગણીને કચરામાં ફેંકી દેવામાં આવે છે, તે એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ અને એન્ટિ-ફંગલ ગુણોથી ભરપૂર હોય છે. ત્વચાની તંદુરસ્તી જાળવવાની સાથે તે વ્યક્તિને ઘણી બીમારીઓથી દૂર રહેવામાં પણ મદદ કરે છે.આવો જાણીએ લસણની છાલના આવા જ કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે

લસણ સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ભંડાર છે. લસણની કળી વેઇટ લોસ, બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવા સહિતની અનેક સમસ્યાના નિવારણમાં રામબાણ ઇલાજ છે. તો લસણના ફોતરા પણ કમ ફાયદાકારક નથી. લસના ફોતરા પણ સ્વાસ્થવર્ધી અને સૌદર્યવર્ધી ગુણો ઘરાવે છે. ફોતરાને કચરો સમજીને ફેંકી દેવાની બદલે તેનો શરીરની ખાસ કરીને ત્વચાની કેટલીક સમસ્યામાં ઉપયોગ કરી શકાય છે. તો ચાલો જાણીએ કઇ સમસ્યામાં લસણના ફોતરાનો કેવી રીતે ઉપયોગ કરવો

જો સૂપ, સ્ટોક અને શાકભાજીમાં લસણના ફોતરાનો ઉપયોગ કરવામાં આવે તો તે ખોરાકને વધારાનું પોષણ આપે છે. તે ભોજનમાં સ્વાદ પણ વધારે છે.

લસણમાં એન્ટિફંગલ ગુણો જોવા મળે છે. જેના કારણે ત્વચાની ખંજવાળની સમસ્યા ઓછી થાય છે. રાહત મેળવવા માટે,

   લસણના પાણીનો ઉપયોગ  ખંજવાળ આવતી હોય તે જગ્યાએ કરી શકો છો.

જો લસણની છાલને પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ વાળમાં કરવામાં આવે તો તેનાથી વાળ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.

લસણની છાલને પીસીને મધમાં ભેળવીને સવાર-સાંજ ખાવાથી અસ્થમાના દર્દીઓને ફાયદો થાય છે.

પગમાં સોજો આવે ત્યારે લસણની છાલને પાણીમાં ઉકાળો. આ પાણીમાં તમારા પગને થોડીવાર માટે પલાળી રાખો.

લસણની છાલની પેસ્ટ બનાવી તેમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો. થોડા જ દિવસોમાં વાળમાં પડેલી જૂથી છૂટકારો મળશે.

લસણમાં રહેલા એન્ટી બેક્ટેરિયલ ગુણ પિમ્પલ્સની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

લસણની છાલને પાણીમાં નાખીને ઉકાળો. આ પાણીથી વાળ ધોઈ લો, વાળ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે.

લસણની છાલનો ભૂકો કરીને અથવા પાણીમાં ઉકાળીને તેનો ઉપયોગ કરો. તેને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખવાથી તેના પોષક તત્વોમાં ઘટાડો થાય છે. તેથી સ્ટોર કરીને ઉપયોગ કરવાનું ટાળો,  

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓ માત્ર સૂચનો તરીકે લેવાના છે, abp  અસ્મિતા તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનને અનુસરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
મુઝફ્ફરનગરની પ્રસાદ હોસ્પિટલના ICUમાં ભીષણ આગ, 3 દર્દી જીવતા સળગ્યાં, મૃત્યુઆંક વધવાની આશંકા
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
રાહુલ ગાંધીનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો: 1 વર્ષમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાન નહીં રહે!
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
શેરબજારમાં કડાકો! નિફ્ટી IT ઇન્ડેક્સ 6% તૂટ્યો, રોકાણકારોના ₹1.7 લાખ કરોડ સ્વાહા
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
અમદાવાદ સહિત ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદની આફત, હવામાન વિભાગની નવી આગાહી
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુરુ પછી હવે શુક્ર બદલશે ચાલ: ગજલક્ષ્મી રાજયોગથી આ 4 રાશિઓનું જીવન વૈભવી બનશે
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! આ જિલ્લાઓમાં ત્રાટકશે વરસાદ, હવામાન વિભાગનું એલર્ટ
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
IPL 2026: મુંબઈ ઈન્ડિયન્સે પૂરો પગાર ના આપ્યો! વિદેશી ખેલાડી સેન્ટનરના આરોપથી હોબાળો
Embed widget