શોધખોળ કરો

Sugar Disadvantages: ‘સુગર સફેદ ઝેર’, ન ખાવાથી શરીરને પહોંચે છે આ ગજબ ફાયદા, અજમાવી જુઓ

મીઠાઈઓ સિવાય ભારતના લોકો ચા-શરબતમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. રોજિંદા જીવનમાં, આપણે કોઈને કોઈ સ્વરૂપે ખાંડ ખાઈએ છીએ.

Sugar Disadvantages:મીઠાઈઓ સિવાય ભારતના લોકો ચા-શરબતમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. રોજિંદા જીવનમાં, આપણે કોઈને કોઈ સ્વરૂપે ખાંડ ખાઈએ છીએ.

મીઠાઈઓ સિવાય ભારતના લોકો ચા-શરબતમાં પણ ખાંડનો ઉપયોગ કરે છે. રોજિંદા જીવનમાં, આપણે કોઈને કોઈ સ્વરૂપે ખાંડ ખાઈએ છીએ. જેમ કેમીઠાઈઓ, આઈસ્ક્રીમ, ચોકલેટ, સોફ્ટ ડ્રિંક, કેન્ડી અથવા અન્ય કોઈ મીઠો ખોરાક. લોકો ખાંડ ખૂબ આરામથી ખાય છે. તમારી જાણકારી માટે, અમે તમને જણાવી દઈએ કે ખાંડના વધુ પડતા ઉપયોગને કારણે સ્થૂળતા, ફેટી લિવર, ટાઇપ-ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને કોરોનરી આર્ટરી ડિસીઝ અને ટ્રિપલ વેસલ ડિસીઝનું જોખમ 10 ગણું વધી જાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે જો તમે એક મહિના સુધી પણ ખાંડ છોડી દો તો તમારા શરીરમાં  ઘણા ફાયદા જોવા મળશે.

એક મહિના સુધી ખાંડ છોડ્યા પછી ફરી  શરૂ કરવાની જરૂર નથી

જો તમે એક મહિના સુધી સુગર છોડી દો છો, તો તમારું બ્લડ સુગર સંપૂર્ણ નિયંત્રણમાં રહે છે. આ સાથે ટાઇપ-2 ડાયાબિટીસનું જોખમ પણ ઘણી હદ સુધી ઘટી જાય છે. પરંતુ જો તમે એક મહિના પછી ફરીથી ખાંડ ખાવા જશો, તો તમારી બધી મહેનત વ્યર્થ જશે.

હૃદય સ્વસ્થ રહે છે

ખાંડ ખાવાનો સીધો સંબંધ હૃદય સાથે છે. વધુ પડતી ખાંડ ખાવાથી ખાંડ ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે અને પછી ખરાબ કોલેસ્ટ્રોલ શરીરમાં જમા થવા લાગે છે. જેના કારણે તમારું બ્લડ પ્રેશર પણ વધવા લાગે છે. જેના કારણે લોહીને હૃદય સુધી પહોંચવા માટે વધુ મહેનત કરવી પડે છે અને આ જ કારણ છે કે હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. જો તમે ખાંડ ખાવાનું બંધ કરો તો તમારું હૃદય ખૂબ જ સ્વસ્થ રહે છે.

દાંતનું સ્વાસ્થ્ય સારું રહેશે

વધુ પડતો ખાંડવાળો ખોરાક ખાવાથી આપણા દાંતને નુકસાન થાય છે. તેનાથી કેવિટી, પેઢાના રોગ, શ્વાસની દુર્ગંધની સમસ્યા વધે છે. વધુ પડતી ખાંડ ખાવાથી મોઢામાં બેક્ટેરિયા વધે છે. આવી સ્થિતિમાં, જો તમે એક મહિના માટે ખાંડને સંપૂર્ણપણે છોડી દો, તો તમારા દાંતની તંદુરસ્તી પણ સુધરશે.

લીવરને ફાયદો થશે

લીવર આપણા શરીરનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. જે લોકો વધુ ખાંડ ખાય છે તેમને ફેટી લીવરની સમસ્યા રહે છે. આવી સ્થિતિમાં તમારે ખાંડથી બચવું જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

 

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rathyatra 2024 | શહેરની સુખાકારી માટે પદાધિકારીઓ પણ કરશે ખાસ પ્રાર્થનાRathyatra 2024 | રથયાત્રામાં જામ્યો ક્રિકેટનો રંગ, જુઓ વર્લ્ડકપના ટેબલોનો આ નજારોAhmedabad Rath Yatra 2024 | રથયાત્રામાં આવેલા ભાવિકો માટે કાલુપુરમાં ભોજનની ખાસ વ્યવસ્થાAhmedabad Rathyatra 2024 | ટેબલોમાં ભગવાનના નટખટ સ્વરૂપના દર્શન, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Rathyatra 2024 Live: મોસાળ સરસપુરથી ભગવાન નિજ મંદિર જવા રવાના, ભક્તોમાં ઉત્સાહ
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Terrorist attack: કુલગામમાં આર્મી કેમ્પ પર હુમલો, આંતકી સાથે અથડામણમાં 2 જવાન શહીદ,5 આતંકી ઠાર
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Rain Forecast: યુપી બિહાર સહિત દેશના આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Surat Building Collapse: સુરતમાં બહુમાળી ઈમારત ધરાશાયી કેસમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો, રાતભર ચાલ્યું રેસ્ક્યૂ ઓપરેશન
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
Assam Flood: આસામમાં વરસાદે મચાવી તબાહી, 58 લોકોના મોત, 23 લાખ લોકો પ્રભાવિત
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
શું છે જગન્નાથ મંદિર સાથે જોડાયેલ ત્રીજી સીડીનું રહસ્ય, લોકો તેના પર કેમ નથી પગ મૂકતા? જાણો મહત્વ
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
IND vs ZIM: પ્રથમ ટી20માં હાર બાદ ટીમ ઈન્ડિયામાં થશે બદલાવ? જાણો બીજી ટી20ની સંભવિત પ્લેઇંગ ઇલેવન
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
30 સેકંડમાં કોઈપણ જાતના દર્દ વગર થશે મોત, પ્રથમ વખત Death Capsule નો થશે યૂઝ
Embed widget