શોધખોળ કરો

તમારે પેકેજ્ડ  દૂધને શા માટે ન ઉકાળવું જોઈએ ? જાણો કારણ 

દૂધએ કેલ્શિયમનું પાવરહાઉસ છે. જે લોકો તેને પી મોટા થયા છે, તેઓ તેના મુખ્ય સ્વાસ્થ્ય લાભોની પુષ્ટી કરી શકે છે. ખાસ કરીને હાડકાં અને સાંધાઓ માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે.

દૂધએ કેલ્શિયમનું પાવરહાઉસ છે. જે લોકો તેને પી મોટા થયા છે, તેઓ તેના મુખ્ય સ્વાસ્થ્ય લાભોની પુષ્ટી કરી શકે છે. ખાસ કરીને હાડકાં અને સાંધાઓ માટે દૂધ ખૂબ જ ફાયદાકારક છે. દૂધ પ્રોટીનનું પાવરહાઉસ છે.  જેમાં તમામ જરુરી એમિનો એસિડ હોય છે જે આપણુ શરીર આપમેળે નથી બનાવી શકતું. હાલના દિવસોમાં તાજુ દૂધ મળવું  મુશ્કેલ છે, એટલે મોટાભાગના ઘરો  દૈનિક જરૂરિયાતો માટે પેકેજ્ડ દૂધ પર આધાર રાખે છે. ટેટ્રા પેક હોય કે પેકેટ ઘણા લોકો તે દૂધ પણ ઉકાળે છે. જો કે, નિષ્ણાતોના મતે તમારે આ દૂધને ઉકાળવુ ન જોઈએ. 


તમારે પેકેજ્ડ દૂધ કેમ ન ઉકાળવું જોઈએ ?

પેકેજ્ડ દૂધ પેસ્ટ્યુરાઇઝેશનમાંથી પસાર થાય છે - એક હીટ ટ્રીટમેન્ટ પ્રક્રિયા જે ખોરાકમાં હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે જેથી તે ખાવા માટે સલામત બને અને તેની શેલ્ફ લાઇફ વધારી શકાય. નિષ્ણાતોના મતે, એવિયન ઈન્ફલ્યુએન્ઝા વાયરસ, માઈકોબેક્ટેરિયમ, ઇ. કોલી, લિસ્ટેરિયા અને કેમ્પીલોબેક્ટરને મારવા માટે સામાન્ય રીતે દૂધને 71 ડિગ્રી સેલ્સિયસ પર ગરમ કરવામાં આવે છે. આ તમામ વિવિધ બીમારીઓ અને રોગોનું કારણ બની શકે છે. પેશ્ચ્યુરાઇઝેશન ન માત્ર હાનિકારક બેક્ટેરિયાને મારી નાખે છે જે લિસ્ટરિઓસિસ, ટાઇફોઇડ તાવ, ક્ષય રોગ, ડિપ્થેરિયા અને બ્રુસેલોસિસના ફેલાવા પાછળ છે પંરતુ ખાદ્ય ઉત્પાદનોના ખરાબ હોવાની ગતિને  ધીમી કરે છે અને શેલ્ફ લાઇફ વધારે છે.  ડૉક્ટર્સનું કહેવું છે કે તે ખોરાકના સ્વાદ અથવા પોષક મૂલ્યને અસર કરતું નથી, આ કારણે તમારે દૂધ ઉકાળવાથી બચવુ જોઈએ.  

જ્યારે તમે પેસ્ટયુરાઇઝ પેકેજ્ડ દૂધ ઉકાળો ત્યારે શું થાય છે ?

નિષ્ણાતો કહે છે કે પાશ્ચરાઇઝ્ડ દૂધને ફરીથી ઉકાળવાથી દૂધના પોષણ મૂલ્યને નુકસાન થાય છે, જેના કારણે અન્ય સમસ્યાઓ પણ થાય છે.  જ્યારે તમે 100 ડિગ્રી સેલ્સિયસથી ઉપરના તાપમાને 10 મિનિટથી વધુ સમય માટે પાશ્ચરાઇઝ્ડ દૂધ ઉકાળો છો, ત્યારે આખી પ્રક્રિયા વિટામિન ડી જેવા જરૂરી પોષક તત્વોને ખતમ કરી નાખે છે, જે કેલ્શિયમ શોષણમાં મદદ કરે છે.

વિટામિન્સ ઘટાડે છે

પેસ્ટયુરાઇઝ ફરીથી ઉકાળવાથી દૂધમાં વિટામિનનું પ્રમાણ ઓછામાં ઓછું 25 ટકા ઓછું થાય છે

પ્રોટીન સામગ્રી ઘટાડે છે

પેસ્ટયુરાઇઝ દૂધને ઉકાળવાથી છાશના પ્રોટીનનું પ્રમાણ પણ નોંધપાત્ર રીતે ઘટે છે. છાશ પ્રોટીન હાડકાંને રિપેર અને મજબૂત કરવામાં મદદ કરે છે, સ્નાયુ સંશ્લેષણને વેગ આપે છે અને વજન ઘટાડવામાં અને કોલેસ્ટ્રોલના નીચા સ્તરને પ્રોત્સાહન આપે છે.

સ્વાદ બદલી જાય છે

પેસ્ટયુરાઇઝ દૂધને ઉકાળવાથી દૂધનો સ્વાદ અને રચના પણ બદલાઈ શકે છે.

શું કોઈ લાભ પણ છે ?

જ્યારે નિષ્ણાતો પેસ્ટયુરાઇઝ દૂધને ઉકાળવાના વિરોધમાં છે, ત્યારે કેટલાક ફાયદાઓ પણ છે પરંતુ તેને ટૂંકા ગાળા તરીકે ઓળખી શકાય છે.

પાચન

ઘણા લોકો માને છે કે દૂધ ઉકાળવાથી લેક્ટોઝને તોડીને પાચનમાં મદદ મળે છે અને તેને પચવામાં સરળતા રહે છે.

નિષ્ણાતોના મતે, પેકેજ્ડ દૂધ પીવા માટે કાં તો તેને ઠંડુ કરો અથવા તેને ફક્ત 3-5 મિનિટ માટે ગરમ કરો. ઉપરાંત, તેને ક્યારેય કાચા દૂધ સાથે ભેળસેળ ન કરવી જોઈએ - જે પાશ્ચરાઇઝ્ડ નથી અને તેને ઉકાળ્યા વિના પીવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે તે હાનિકારક બેક્ટેરિયા ધરાવે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1

વિડિઓઝ

Surendranagar Police : થાનગઢમાં નાયબ મામલતદારની ટીમ પર હુમલો કરનાર 2 ખનીજ માફિયાની ધરપકડ
Silver Gold Price : વર્ષ 2025માં સોના-ચાંદીના ભાવે રચ્યો ઇતિહાસ, સોનાનો ભાવ થયો 1.38 લાખ રૂપિયા
Hun To Bolish : જીવતે જી સંતાનોને નામ ન કરતા સંપત્તિ
Hun To Bolish : સોના-ચાંદીની ચમક કેટલી અસલી, કેટલી નકલી?
Ahmedabad Protest : અમદાવાદના પેલેડિયમ મોલમાં હિન્દુ સંગઠને નોંધાવ્યો ક્રિસમસ ડેકોરેશનનો વિરોધ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
નવા વર્ષે ઠંડીમાં ઠુંઠવાવા રહેજો તૈયાર! પર્વતો પર હિમવર્ષાની અસર,હવામાન વિભાગે કડકડતી ઠંડીની કરી આગાહી
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
ગુજરાત ભાજપનું નવું સંગઠન જાહેર: 10 ઉપપ્રમુખ અને 4 મહામંત્રીની વરણી, જાણો કોને મળ્યું સ્થાન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
BCCI એ વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની કરી જાહેરાત, જાણો કોને બનાવ્યો કેપ્ટન
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
Year Ender 2025: આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા વિશ્વના 7 ક્રિકેટર્સ; નિવૃત્તિ પછી પણ ભારતનો આ ખેલાડી નંબર-1
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
BCCI એ સાઉથ આફ્રિકા પ્રવાસ માટે ટીમની કરી જાહેરાત, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીને બનાવ્યો કેપ્ટન
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
Health Tips: વાસી રોટલીમાં કયા કયા પોષક તત્વો હોય છે? સત્ય જાણશો તો રોજ ખાવા લાગશો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
ગૌતમ ગંભીરની કોચ તરીકે થશે હકાલપટ્ટી? BCCI એ આ દિગ્ગજ ક્રિકેટરનો સંપર્ક કર્યો
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Embed widget