શોધખોળ કરો

Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ

Cholesterol Reducing Foods:જો આપના શરીરમાં બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો કેટલાક ઘરેલુ ઉપાયથી તેને ઓછું કરી શકાય છે. લસણ આપના શરીરમાં જમા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

Cholesterol Reducing Foods:જો આપના શરીરમાં  બેડ કોલેસ્ટ્રોલ વધી રહ્યું હોય તો કેટલાક ઘરેલુ ઉપાયથી તેને ઓછું કરી શકાય છે. લસણ આપના શરીરમાં જમા ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

આજકાલ ખરાબ આહાર અને જીવનશૈલીને કારણે હૃદય, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ જેવી સમસ્યાઓ પરેશાન કરવા લાગી છે. હૃદયની સમસ્યાઓ વધવાનું એક મુખ્ય કારણ કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ છે. જ્યારે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધે છે, ત્યારે તે નસોમાં જમા થવા લાગે છે. તેનાથી હૃદયમાં બ્લોકેજ થાય છે અને હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. યુવાન અને મધ્યમ વયના લોકો સૌથી વધુ કોલેસ્ટ્રોલની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, તમારે ખૂબ કાળજી લેવાની જરૂર છે. તમે જીવનશૈલીમાં નાના ફેરફારો કરીને આ સમસ્યાને નિયંત્રિત કરી શકો છો. તમે તમારી ખાવાની આદતોમાં થોડો ફેરફાર કરી શકો છો. ઘરમાં એવી ઘણી વસ્તુઓ છે જે તમને ફિટ રાખી શકે છે. આમાંની એક વસ્તુ લસણ છે, જેનો ઉપયોગ શાકભાજી, દાળ કે અન્ય વાનગીઓમાં થાય છે.

કોલેસ્ટ્રોલને કન્ટ્રોલ કરે છે લસણ

લસણમાં એવા તત્વો હોય છે જે કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. લસણમાં એલિસિન અને મેંગેનીઝ હોય છે, જે શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે.

લસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે. લસણમાં એન્ટિ-વાયરલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-ઓક્સિડન્ટ તત્વો હોય છે જે તમારા શરીરને ફિટ રાખે છે.

લસણમાં એજોઇન, અલીન, એલિસીન જેવા કપાઉન્ડ હોય છે. જે લસણને વધુ ગુણકારી બનાવે છે.

લસણમાં જોવા મળતું એલિસિન એક એવું તત્વ છે જે લોહીમાં ટ્રાઈગ્લિસરાઈડને ઓછું કરે છે. આનાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.

લસણનું આ રીતે કરો સેવન

જો તમે કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવા માટે લસણ ખાતા હોવ તો સવારે લસણની એક કળી લઈને તેને નવશેકા પાણી સાથે ખાઓ. આ રીતે લસણનો નિયમિત ઉપયોગ કરવાથી કોલેસ્ટ્રોલનું સ્તર ઘટવા લાગશે. જો તમે ઈચ્છો તો લસણને મધમાં ભેળવીને ખાઈ શકો છો. આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આનાથી રક્ત પરિભ્રમણ બરાબર રહે છે અને લસણ હૃદય માટે પણ ફાયદાકારક છે. તેના સેવનથી ધમનીઓમાં જમા થયેલ ખરાબ કોલેસ્ટ્રોલ લસણ દૂર કરે છે.

Disclaimer : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABP અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક
Shah Rukh Khan-Bangladeshi Player IPL Row: બાંગ્લાદેશી ખેલાડીને લઈને સાધુ સંતોના નિશાને શાહરૂખ ખાન
Surendranagar Land Scam: સુરેન્દ્રનગર જમીનના NA કૌભાંડમાં પૂર્વ કલેકટરની ધરપકડ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
Biryani History: બિરયાનીનો અર્થ શું થાય? કેટલો જૂનો છે ભારતીયોની આ ફેવરીટ ડીશનો ઈતિહાસ
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
પ્રિયંકા ગાંધીના પુત્રએ કરી સગાઈ, 3 વર્ષની ઉંમરથી એકબીજાને ઓળખે છે રિહાન અને અવિવા
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Aaj Nu Rashifal: શનિવાર 3 જાન્યુઆરી 2026 ના રોજ કોને થશે ધનલાભ અને કોને રાખવી પડશે સાવધાની? જાણો આજનું રાશિફળ
Embed widget