શોધખોળ કરો

Summer Food Tips: ગરમીમાં બિલકુલ ખાટુ નહી થાય દહીં, આ રીતે કરો સેટ, અપનાવો આ નુસખો

દહીં બનાવવા માટે હંમેશા તાજા પાશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરો. વાસી દૂધનો ઉપયોગ કરવાથી દહીં ઝડપથી ખાટું થઈ શકે છે.

દહીં બનાવવા માટે હંમેશા તાજા પાશ્ચરાઇઝ્ડ દૂધનો ઉપયોગ કરો. વાસી દૂધનો ઉપયોગ કરવાથી દહીં ઝડપથી ખાટું થઈ શકે છે.

જો તમે દહીંને ખાટું કરવા ન માંગતા હો તો તેનાથી બચવા માટે દહીંને સેટ કરવા માટે પ્લાસ્ટિક અથવા સ્ટીલના વાસણને બદલે માટીના વાસણનો ઉપયોગ કરો. માટીના વાસણમાં દહીં ઝડપથી સેટ થાય છે અને લાંબા સમય સુધી તાજું રહે છે.

જો તમે દહીંને ખાટું થતું અટકાવવા માંગતા હો, તો એકવાર દહીં સેટ થઈ જાય, તેને સૂર્યપ્રકાશમાં અથવા ઓરડાના તાપમાને રાખવાનું ટાળો. તેને તરત જ ફ્રીજમાં મૂકો દો નહિ તો વધુ ખાટું થઇ જાય છે

 દહીંને સેટ કર્યા પછી તેને એરટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં રાખો. તમે જે વાસણમાં દહીં સંગ્રહિત કર્યું છે તેને વારંવાર ખોલશો નહીં, કારણ કે જ્યારે પણ તમે દહીંનું વાસણ ખોલશો, ત્યારે તેમાં બેક્ટેરિયા વધવા લાગશે અને દહીં ઝડપથી ખાટું થઇ જશે.

દહીંને ખાટું થતું અટકાવા માટે પહેલા હૂંફાળા દૂધમાં  ઉનાળામાં દૂધમાં નહિવત માત્રામાં જ દહી કે છાશ ઉમેરા આરીતે કરવાથી દહી જામી તો જશે પરંતુ ખાટું નહી થાય લાંબા સમય સુધી તાજું રાખવા માટે તેને અન્ય ખાતરોથી અલગ રાખો, કારણ કે કેટલીકવાર અન્ય ખાતરોની ગંધ પણ તેને ખાટી બનાવી શકે છે.

ખાટા દહીંને કેવી રીતે ઠીક કરવું

જો ઘરમાં જામેલું દહીં ખાટું થઈ ગયું હોય તો તેની ખટાશને દૂર કરવા માટે  કાચના વાસણમાં દહીં નાખો અને તેના કરતાં દોઢ ગણું વધુ દૂધ ઉમેરો. થોડીવાર આ રીતે રહેવા દો. તમે જોશો કે દહીં ફરીથી સેટ થઈ જશે અને તે ખાટું નહીં થાય.

Dahi Eating Tips: જમ્યા બાદ કે સાથે કેવી રીતે?દહીંના સેવનની યોગ્ય રીત જાણો

Dahi Eating Tips: ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને દહીંનો સ્વાદ પસંદ ન હોય. તેને સાદા ખાવા ઉપરાંત તેના રાયતા પણ બનાવવામાં આવે છે. ઘણા પ્રકારના ફ્લેવર પણ માર્કેટમાં આવે છે. જો કે, શું તમે ક્યારેય વિચાર્યું છે કે દહીંને વધુ ફાયદાકારક કેવી રીતે બનાવી શકાય?

દહીં ભારતીય ખોરાકનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. પછી ભલે તે દેશના કોઈપણ ખૂણામાં હોય, દરેક જગ્યાએ દહીં ભોજન સાથે પીરસવામાં આવે છે. આપણામાંથી ભાગ્યે જ કોઈ એવું હશે જે દહીં વગર ખાવાનું વિચારી પણ શકે. દહીં ખાવાના ફાયદા તો દરેક જણ જાણે છે, પરંતુ તેમ છતાં તેના વિશે ખોટી માન્યતાઓ ઓછી નથી. ખાસ કરીને તમે દહીં ખાવાના સમય અને રીત વિશે ઘણી વાતો સાંભળી હશે. તો ચાલો વિલંબ કર્યા વિના જાણીએ કે દહીં કેવી રીતે અને ક્યારે ખાવું સૌથી વધુ ફાયદાકારક છે તે જાણીએ...

દહીં પર સંશોધન શું કહે છે?

યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસન દ્વારા મેટાબોલિક સ્ટેટસ પર કરવામાં આવેલા સંશોધન મુજબ, એવું જાણવા મળ્યું છે કે, જમ્યા પહેલા દહીંનું સેવન ભોજન સાથે અથવા પછી ખાવા કરતાં વધુ સારું સાબિત થઈ શકે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે મહિલાઓએ ભોજન પહેલાં દહીંનું સેવન કર્યું હતું તેઓમાં આંતરડાના સોજો ઓછો થઈ શકે છે. પાચનમાં સુધારો થાય છે..

દહીં પાચનને દુરસ્ત કરવાના કારણે   મેટાબોલિઝમ વધે છે, પોષક તત્વોનું શોષણ સુધરે છે અને હાડકાં મજબૂત થાય છે. દહીંની અસર ચોક્કસપણે ઠંડી હોય છે, પરંતુ તેમ છતાં તેને દરેક ઋતુમાં ખાવાની સલાહ આપવામાં આવે છે. તેની પાછળનું કારણ દહીંમાં હાજર પ્રોબાયોટીક્સ છે, જે ન માત્ર આંતરડા અને પાચનને સ્વસ્થ રાખે છે, પરંતુ સોજા અને સ્થૂળતા ઘટાડવાનું પણ કામ કરે છે.

શું શિયાળામાં ખાવું યોગ્ય છે?

દહીંની અસર ઠંડી હોય છે, પરંતુ તેમ છતાં તેને ઠંડા વાતાવરણમાં ખાવાથી ફાયદો થઈ શકે છે. જો તમને દહીં ખૂબ ઠંડુ લાગે છે, તો તમે તેને મધ અથવા કાળા મરી, શેકેલું જીરું પાવડર ઉમેરીને ખાઈ શકો છો. આ તેને શરીરને ઠંડક આપતા અટકાવશે અને પાચનમાં સુધારો કરીને કબજિયાતી સમસ્યાને દૂર કરે છે..

Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી પદ્ધતિ,ઉપચાર,ડાયટ, દવા,ઉપાયની પુષ્ટી abp અસ્મિતા નથી કરતું, આ પદ્ધતિ, રીત, વિધિ, ઉપાય, ડાયટને અનુસરતા   પહેલા જેતે વિષયના નિષ્ણાતની સલાહ અવશ્ય લો

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health Tips: ગરમીમાં હળદરવાળું નહિ ઇલાયચીનું પીવો દૂધ, જાણો સેવનના ગજબ ફાયદા
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
Health: જાંબુને કેમ કહેવાય છે અમૃત ફળ,જાણો સેવનથી શરીર પર શું થાય છે અસર
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
દિવસમાં કેટલા કપ ચા પીવી સેફ? જાણી લો તમારી ઉંમર પ્રમાણે ગણિત!
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો
ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારો! ફિટનેસ ઇન્ફ્લુએન્સરે 4 મહિનામાં 15 કિલો ચરબી ઓગાળવાનો દેશી જુગાડ બતાવ્યો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બિમારી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાઓના આતંકથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : બેદરકારીથી બરબાદી
Gujarat Rain Forecast : 5 જૂન સુધી ગાજવીજ સાથે ભારે વરસાદની હવામાન વિભાગે કરી આગાહી
Surat Accident News: મહારાષ્ટ્ર પાર્સિંગની બે બસ વચ્ચેના અકસ્માતમાં 7ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
weather Update:કેરળમાં આજે થશે ચોમાસાનું આગમન, 17 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદનું IMDનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
Gujarat Rain: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત ત્રણ સિસ્ટમ એક્ટિવ, આજે 16 જિલ્લામાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદનું એલર્ટ
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
આગામી ત્રણ કલાક રાજયના અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, 61 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વાવાઝોડા સાથે વરસાદ; જાણો તમારા વિસ્તારના હાલ
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
T20 Captain: સૂર્યકુમાર પછી કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન? 3 IPL ચેમ્પિયન સહિત 5 દાવેદાર
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
1 ઓક્ટોબરથી બદલાશે નિયમ, પ્રદૂષણ સર્ટિફિકેટ વગર નહીં મળે પેટ્રોલ-ડીઝલ; આ શહેરોમાં લાગુ થશે નવો રુલ્સ
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
કોચી ટસ્કર્સ IPL વિવાદ: લલિત મોદીનો વિસ્ફોટ દાવો, શશિ થરૂરે આપી હતી રેડ પાડવાની ધમકી
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
LPG Rate Today: ઘરેલુ LPG 1000 ને પાર; કોમર્શિયલ સિલિન્ડર પહેલાથી જ મોંઘા, જાણો આજનો લેટેસ્ટ ભાવ
Embed widget