શોધખોળ કરો

Orange Peel: સંતરાની છાલમાં છુપાયેલા છે અનેક ઔષધીય ગુણ, ખાવાથી એક નહીં બે નહીં થાય છે અનેક અદભૂત ફાયદા

સંતરાના ફાયદા વિશે મોટાભાગના લોકો જાણે છે કે, તેને ખાવાથી અને ત્વચા પર લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. પરંતુ લોકો ઘણીવાર તેમની છાલ સાથે જોડાયેલા ફાયદાઓ પર ધ્યાન આપતા નથી.

Orange Peel: સંતરાના  ફાયદા વિશે મોટાભાગના લોકો જાણે છે કે, તેને ખાવાથી અને ત્વચા પર લગાવવાથી ચહેરો ચમકી ઉઠે છે. પરંતુ લોકો ઘણીવાર તેમની છાલ સાથે જોડાયેલા ફાયદાઓ પર ધ્યાન આપતા નથી.

અન્ય ફળોની જેમ સંતરા પણ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તે ઘણા લોકોનું સૌથી પ્રિય ફળ પણ છે. જો કે, શું તમે જાણો છો કે, સંતરાની  છાલ પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. થોડા સમય પહેલા અભિનેત્રી ટ્વિંકલ ખન્નાએ સંતરાની છાલ ખાવાના અનેક ફાયદાઓ વિશે જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તે પોતે તેની છાલ ખાવાનું પસંદ કરે છે. કારણ કે તે ત્વચાને ચમકદાર રાખવામાં ઘણી મદદ કરે છે. મોટાભાગના લોકોને લાગે છે કે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સને કારણે સેલિબ્રિટી લાંબા સમય સુધી સુંદર રહે છે. જોકે એવું નથી. તેઓ વધુ નેચરલ પોડક્ટનો જ ઉપયોગ કરે છે.

મોટાભાગના લોકો સાઇટ્રસ ફળોના ફાયદા વિશે જાણે છે કે, તેને ખાવાથી અને ત્વચા પર લગાવવાથી ચહેરા પર ચમક આવે છે. પરંતુ લોકો તેની છાલ સાથે જોડાયેલા ફાયદાઓ પર ક્યારેય ધ્યાન આપતા નથી. છાલને ઘણીવાર કચરા તરીકે કચરામાં ફેંકવામાં આવે છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે નારંગીની છાલ માત્ર સ્વાસ્થ્ય માટે જ નહીં પરંતુ ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. નારંગીની છાલને તડકામાં સૂકવ્યા બાદ તેનો પાવડર બનાવીને ચહેરા પર લગાવવામાં આવે છે. જો કે, તેનો ઉપયોગ ફક્ત એપ્લિકેશન માટે જ નહીં, પરંતુ ખાવા માટે પણ થવો જોઈએ. કારણ કે તેમાં અનેક ઔષધીય ગુણો જોવા મળે છે.

નારંગીની છાલ ખાવાના ફાયદા

સંતરાની છાલમાં ફાઇબર અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર વિટામિન સી પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. તેમાં સોજા  વિરોધી ગુણધર્મો પણ છે. છાલમાં હાડકાને મજબુત બનાવતા કેલ્શિયમની સાથે એન્ટીઑકિસડન્ટ બાયોફ્લેવોનોઈડ્સ પણ હોય છે. આ જ કારણ છે કે નારંગીની છાલ સંપૂર્ણપણે ખાવા યોગ્ય છે. તે ફાયટોકેમિકલ હોવાથી કેન્સરના જોખમથી રક્ષણ આપે છે.  

નારંગીની છાલ ફાઈબર તેમજ વિટામિન સી, વિટામિન બી6, ફોલેટ, કેલ્શિયમ અને અન્ય જરૂરી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આટલું જ નહીં, નારંગીની છાલમાં કેમિકલ 'લિમોનીન' હોવાના કારણે એન્ટી-કાર્સિનોજેનિક ગુણ પણ હોય છે. ભલે તેની છાલ પલ્પ જેટલી મીઠી અને રસદાર નથી હોતી,પરંતુ તેમાં સારી માત્રામાં પોલિફીનોલ હોય છે, જે ઘણા ખતરનાક રોગો સામે રક્ષણ આપવાનું કામ કરે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Male health: 35 પાર કરી ચૂકેલા યુવકે ફરજિયાત કરાવવા જોઇએ આ 6 ટેસ્ટ, જાણો કઇ બીમારીનો રહે છે ખતરો
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Hair Tips: મોનસૂનમાં આ ભૂલ કારણે હેર બને છે ડ્રાય, જાણો મોનસૂન હેર કેર ટિપ્સ
Monsoon Skin Care: ચોમાસામાં પાણી ભરેલી જગ્યામાંથી પસાર થતાં પહેલા સાવઘાન, થઇ શકે છે સ્કિનનો આ રોગ
Monsoon Skin Care: ચોમાસામાં પાણી ભરેલી જગ્યામાંથી પસાર થતાં પહેલા સાવઘાન, થઇ શકે છે સ્કિનનો આ રોગ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ
શું પપૈયાના પાન કેન્સર મટાડી શકે છે? ટાટા મેમોરિયલના નવા સંશોધનથી વિવાદ

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
‘હવે દેશમાં દરેક ભૂલનો...’ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર AAP નેતા સંજય સિંહનું મોટું નિવેદન
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
GPSC નો મોટો નિર્ણય: રાજ્યમાં ભારે વરસાદને કારણે 34 ભરતી પરીક્ષાઓ રદ, જાણો નવી તારીખ
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
CAA થી ખેડૂત આંદોલન સુધી જે ન થયું તે થયું, મોદી સરકારના 12 વર્ષમાં પહેલું રાજીનામું!
"ઝુકતી હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિએ", ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર બોલ્યો અભિજીત દીપકે ; CJP ની પહેલી પ્રતિક્રિયા
Embed widget