શોધખોળ કરો

Skin Care: આ ફેસપેક વડે માત્ર 10 મિનિટમાં તમારો ચહેરો બનશે ચમકદાર 

સુંદર ત્વચા મેળવવા માટે, સમય સમય પર ત્વચાની કાળજી લેવી પડે છે અને નિયમિતતાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ માટે તમારે તમારી ત્વચાના પ્રકાર મુજબ પ્રોડક્ટની પસંદગી કરવી જોઈએ.

સુંદર ત્વચા મેળવવા માટે, સમય સમય પર ત્વચાની કાળજી લેવી પડે છે અને નિયમિતતાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ માટે તમારે તમારી ત્વચાના પ્રકાર મુજબ પ્રોડક્ટની પસંદગી કરવી જોઈએ. તે જ સમયે, લગ્ન સિઝનમાં હેવી બ્રાઈડલ મેકઅપના કારણે બીજા દિવસે ત્વચા નિર્જીવ દેખાય છે.

આ માટે તમારે ત્વચાની સંભાળ સિવાય, ઘરે બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. લગ્ન ફંક્શન દરમિયાન સતત મેકઅપને કારણે ત્વચાને નિર્જીવ થઇ જતી હોઈ છે. આવું ન થાયન ટે માટે તેનો અકસીર ઉપાય આપણા સૌના ઘરમાં ઉપલબ્ધ હોઈ છે.  ઘરમાં રહેલ ચણાનો લોટ અને દહીંનો ઉપયોગ દ્વારા તેને દુર કરી શકાય છે . તો ચાલો જાણીએ ત્વચા પર દહીં અને ચણાના લોટના ફાયદા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.

દહીંના ફાયદા : 
દહીં ત્વચામાં વૃદ્ધત્વના દેખાતા ચિહ્નોને ઘટાડવામાં મદદ કરે છે. દહીં ત્વચાને સુધારવા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. દહીં નો ઉપયોગ કરવાથી ચહેરાની ત્વચા લાંબા સમય સુધી જુવાન અને સુંદર દેખાય છે.

ચણાના લોટના ફાયદા : 
ચણાના લોટમાં હાજર ગુણો ત્વચાની ટેનિંગ ઘટાડવામાં મદદ કરે છે. ચણાનો લોટ ત્વચામાં થતા કોઈપણ પ્રકારના સ્કિન ઈન્ફેક્શનને રોકવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો ? 
ફેસ પેક બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં લગભગ 2 થી 3 ચમચી ચણાનો લોટ ઉમેરો. પછી, જો તમે ઇચ્છો, તો તમે તેમાં લગભગ 2 ચમચી ગુલાબજળ નાખી શકો છો. હવે તેમાં 1 ચમચી દહીં ઉમેરો અને ત્રણેયને સારી રીતે મિક્સ કરો.

હવે આ ફેસ પેકને બ્રશથી ચહેરા પર લગાવો. ઓછામાં ઓછા 20 થી 25 મિનિટ સુધી રહેવા દો. ધ્યાન રાખો કે તમે આ ફેસ પેકને આંખોથી દૂર રાખો. પછી સ્વચ્છ પાણીથી ચહેરાને સારી રીતે ધોઈ લો. તમે અઠવાડિયામાં ઓછામાં ઓછા 2 થી 3 વખત તેનો ઉપયોગ કરી શકો છો. તેના સતત ઉપયોગથી તમારો ચહેરો ચમકદાર દેખાશે. આ સાથે તમારી ત્વચા પણ સ્વસ્થ દેખાશે.

આ સાથે, જો તમને લગ્નના ફંક્શન પછી ત્વચાની સારી રીતે સંભાળ રાખવા માટે આ હોમમેઇડ ફેસ પેકનો ઉપયોગ કરો. તમે ઉત્તરાયણ પહેલા પણ આ ફેસપેકનો ઉપયોગ કરી શકો છો. જો તમને બ્યુટી ટિપ્સ પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget