શોધખોળ કરો

Water Bottle Expiry: બોટલમાં બંધ પાણી ક્યારે થાય છે ખરાબ, અહીં જાણો તમામ ડિટેલ 

પાણી આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વીનો 97 ટકા ભાગ દરિયાના પાણીથી ઘેરાયેલો છે.

Water Bottle Expiry:  પાણી આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે પૃથ્વીનો 97 ટકા ભાગ દરિયાના પાણીથી ઘેરાયેલો છે. એટલે કે આટલું પાણી પીવા માટે યોગ્ય નથી. માત્ર 2.7 ટકા પીવાલાયક છે. પાણીની વાત કરીએ તો આપણે નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે પાણી ક્યારેય બગડતું નથી. આવી સ્થિતિમાં હવે સવાલ એ થાય છે કે શું બંધ બોટલનું પાણી ખરાબ  થાય છે? કારણ કે પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે પેકિંગની તારીખથી 2 વર્ષ માટે માન્ય છે.

2 વર્ષ પછી તે પીવા માટે અયોગ્ય બની જાય છે

વૈજ્ઞાનિકોનું માનવું છે કે બોટલનું પ્લાસ્ટિક ધીમે ધીમે પાણીમાં ઓગળવા લાગે છે, તેથી 2 વર્ષ પછી તે પીવા માટે અયોગ્ય બની જાય છે. તમને જણાવી દઈએ કે દુનિયામાં સૌથી વધુ પાણીની બોટલ ખરીદવામાં આવે છે. પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ લખેલી હોય છે. તે પેકિંગની તારીખથી 2 વર્ષ માટે માન્ય છે.

પાણીનો સ્વાદ બગડી શકે છે

આપણે બધા જાણીએ છીએ કે બોટલનું પાણી એક્સપાયરી ડેટ સાથે આવે છે. જો કે પાણી ક્યારેય ખરાબ થતું નથી. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) બોટલના પાણીનું નિયમન કરે છે. પરંતુ બોટલ્ડ વોટર પર શેલ્ફ લાઇફ લખવાનું કાયદેસર રીતે જરૂરી નથી. પરંતુ, પ્લાસ્ટિક થોડા સમય પછી બોટલના પાણીમાં ઓગળવાનું શરૂ કરી શકે છે. આવી સ્થિતિમાં પાણીનો સ્વાદ બગડી શકે છે. તેથી સાવચેતી તરીકે બોટલો પર ઉત્પાદન તારીખથી 2 વર્ષની એક્સપાયરી તારીખ લખવામાં આવે છે. કેટલીક કંપનીઓ પાણીની બોટલો પર તારીખ પ્રમાણે કોડ લગાવે છે. આ વિતરણ માટે સ્ટોક રોટેશનનું સંચાલન કરવામાં મદદ કરે છે.

નળ અને નદીઓનું પાણી ક્યારેય બગડતુ નથી. તેનું કારણ એ છે કે તે રાસાયણિક સંયોજન છે. તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનના પરમાણુઓ છે. જે સમય સાથે બદલાતા નથી. આ સિવાય પાણીમાં કોઈ જીવ નથી. તેથી તે સમય સાથે બગડતી નથી. જો કે, પાણીમાં અશુદ્ધિઓ હોઈ શકે છે. જેના કારણે સમય જતાં તે બગડી શકે છે. આ અશુદ્ધિઓમાં બેક્ટેરિયા, વાયરસ અને રસાયણોનો સમાવેશ થઈ શકે છે.   

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Russia Sanctions Bill:શું ભારત પર 500 ટકા ટેરિફ નહીં લાગે? અમેરિકા ટ્રેઝરી સેક્રેટરીએ કર્યો મોટો ખુલાસો
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના હવામાનમાં ફરી આવશે પલટો, આ તારીખથી કમોસમી વરસાદની આગાહી
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
Embed widget