શોધખોળ કરો

Health Tips: પેટમાં ગેસની સમસ્યાથી પરેશાન છો, તો ડાયટમાં આ ફૂડને કરો સામેલ

પેટમાં વધારે ગેસ બનતી હોય તો બીજી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બને છે. જાણીએ કઇ વસ્તુનું ડાયટમાં સામેલ કરવાથી ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે.

Health Tips:પેટમાં વધારે ગેસ બનતી  હોય તો બીજી પણ ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, ડાયટમાં ફેરફાર કરવો જરૂરી બને છે. જાણીએ કઇ વસ્તુનું ડાયટમાં સામેલ કરવાથી ગેસની સમસ્યાને દૂર કરી શકાય છે.

જો પેટમાં વધુ ગેસ હોય તો અપચો, એસિડિટી જેવી બીજી ઘણી સમસ્યાઓ થઈ શકે છે. આવી સ્થિતિમાં, ગેસને નિયંત્રિત કરવા માટે, આપણે આપણા આહારમાં મસાલેદાર વસ્તુઓનો સમાવેશ ન કરવો જોઈએ. આ દરમિયાન હળવા આહારનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી પેટમાં વધારાની ગેસ બનવાની સમસ્યા દૂર થઈ શકે છે. બીજી તરફ, જો પેટમાં વધુ ગેસ છે, તો તમારે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ જેથી કરીને વધુ ગેસ ન બને. આવી સ્થિતિમાં અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જેનાથી પેટમાં ગેસ નથી થતો.

કેળું જરૂર ખાઓ
 પેટમાં ગેસની સમસ્યા હોય તો કેળું ખાઓ. કેળા ખાવાથી પેટ સંબંધિત સમસ્યાઓ દૂર થઈ શકે છે. કેળામાં આયર્ન અને કેલ્શિયમ હોય છે, જે પેટમાં ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે. આ સિવાય કેળામાં ફાઈબર હોય છે જે એસિડિટીને નિયંત્રિત કરવામાં અસરકારક છે.

નારિયેળ પાણી પીવો
 જો પેટમાં ગેસની સમસ્યા હોય તો સવારે ચાને બદલે નારિયેળ પાણી લો. નારિયેળ પાણીના સેવનથી પેટમાં ગેસની સમસ્યા દૂર થાય છે. આપને  જણાવી દઈએ કે,  નારિયેળ પાણીમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે ગેસની સમસ્યાને દૂર કરવામાં અસરકારક છે

સલાડમાં કાકડી ખાઓ
 પેટમાં ગેસ બનવાની સમસ્યાથી રાહત મેળવવા માટે કાકડી તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાકડી પેટને ઠંડક આપવા માટે ફાયદાકારક છે તેમજ તેનાથી ગેસ પણ બનતો અટકે છે. જે આપના શરીરને  હાઇડ્રેટેડ રાખે છે.

Check out below Health Tools-
Calculate Your Body Mass Index ( BMI )

Calculate The Age Through Age Calculator

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોણ કરે છે સરપંચો પાસેથી કટકી?Hun To Bolish | હું તો બોલીશ | નવરાત્રિ પહેલા કેમ ઉઠ્યા વિવાદના સૂર?Vadodara Flood | હવે ભાજપના મહિલા ધારાસભ્ય બન્યા લોકોના રોષનો ભોગ, જુઓ કેવો ઠાલવ્યો આક્રોશ?Jawahar Chavda Latter | જવાહર ચાવડાનો વધુ એક પત્ર વાયરલ, કોણે હરાવવા પ્રયાસ કર્યાનો લગાવ્યો આરોપ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
હડતાળ સમાપ્ત! ડૉક્ટરો કામ પર પાછા ફરશે, પ્રદર્શનકારીઓ અને બંગાળ સરકાર વચ્ચે સમજૂતી
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
'હિન્દુ હિન્દુ કરો છો', શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદે PM મોદી વિશે એવું શું કહી દીધું કે મચી ગયો હોબાળો
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
NPS Vatsalya: માત્ર 10,000 રૂપિયાના રોકાણથી તમારું બાળક બની શકે છે કરોડપતિ! જાણો NPS વાત્સલ્યમાં રોકાણની રીત
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Deadly Virus: આ પાંચ ખતરનાક વાયરસ સીધા મગજ પર હુમલો કરે છે, સમયસર સાવધાન થઈ જાઓ, નહીંતર...
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
Tirupati: તિરુપતિ મંદિરના લાડુમાં જાનવરોની ચરબી? જાણો ચંદ્રબાબુ નાયડુના આરોપ બાદ લેબ રિપોર્ટ શું થયો ખુલાસો?
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
9 વર્ષના બાળકને 6 કિશોરોએ મસ્જિદના બાથરૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું અને પછી.....
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
પ્રખ્યાત ઇતિહાસકાર ડો. એસ.વી. જાનીને મળ્યો પ્રતિષ્ઠિત ડો. મુગટલાલ બાવીસી સુવર્ણચંદ્રક એવોર્ડ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Sahara Refund: હવે સહારા રિફંડ પોર્ટલ પર 50,000 રૂપિયા સુધીનો દાવો કરી શકાશે, જાણો અરજીની પ્રોસેસ
Embed widget