શોધખોળ કરો

Valentines Day 2024: વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત, શું છે ઇતિહાસ, જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો

Valentines Day 2024: વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત, શું છે ઇતિહાસ, જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો     

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ હર્ષઉલ્લાસ સાથે  ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઈન ડે માત્ર 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે અને આ દિવસ પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો પ્રેમનો એકરાર કરે છે.  વેલેન્ટાઈન ડે એ વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વેલેન્ટાઈન ડે માત્ર 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે, 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઈતિહાસ શું છે?

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો. કારણ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિને અસર કરે છે. તેથી જ તેણે સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દીધી. સંત વેલેન્ટાઇને પ્રેમને પ્રોત્સાહન આપ્યું. તેના માટે  પ્રેમ જ  જીવન હતું, તે રાજાની વિરુદ્ધ ગયો અને ઘણા લોકોના  લગ્ન કરાવ્યાં                  

મૃત્યુદંડ આપવામાં આવી હતી

સંત વેલેન્ટાઈન રાજાની વિરુદ્ધ ગયા અને ઘણા સૈનિકોના લગ્ન કરાવ્યા અને તેમની માન્યતા ખોટી સાબિત કરી. જેના કારણે રોમના રાજાએ તેને મોતની સજા સંભળાવી. રાજાના નિર્ણય બાદ 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી અને તે દિવસથી વેલેન્ટાઈન ડે મનાવવામાં આવ્યો.

આ દિવસે પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવ્યો હતો

વેલેન્ટાઈન ડે સૌ પ્રથમ 496 માં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. આ જાહેરાત બાદથી, દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કારેલાની કડવાશ દૂર કરવાની બેસ્ટ ટ્રિક્સ: હવે બાળકો પણ હોંશે હોંશે ખાશે કારેલાનું શાક
કારેલાની કડવાશ દૂર કરવાની બેસ્ટ ટ્રિક્સ: હવે બાળકો પણ હોંશે હોંશે ખાશે કારેલાનું શાક
કોરોનાથી પણ ખતરનાક છે Hantavirus! શું કોઈને અડવાથી ફેલાય છે? WHO એ આપી મોટી ચેતવણી
કોરોનાથી પણ ખતરનાક છે Hantavirus! શું કોઈને અડવાથી ફેલાય છે? WHO એ આપી મોટી ચેતવણી
Dairy Farming: ડેરીનો બિઝનેસ કરવો છે તો કઇ-કઇ ભેંસો રહેશે બેસ્ટ, જાણો કેટલી મૂડી હોવી જરૂરી છે ?
Dairy Farming: ડેરીનો બિઝનેસ કરવો છે તો કઇ-કઇ ભેંસો રહેશે બેસ્ટ, જાણો કેટલી મૂડી હોવી જરૂરી છે ?
Bengal New CM: પશ્ચિમ બંગાળમાં કોણ બનશે મુખ્યમંત્રી, અમિત શાહના સંકેતોથી આ નામ પર અટકળ તેજ
Bengal New CM: પશ્ચિમ બંગાળમાં કોણ બનશે મુખ્યમંત્રી, અમિત શાહના સંકેતોથી આ નામ પર અટકળ તેજ

વિડિઓઝ

Ahmedabad News: અમદાવાદ મનપાના ફુડ વિભાગની કાર્યવાહી, અખાદ્ય હળદર, કાજુનો જથ્થો કર્યો જપ્તAhmedabad Municipal Corporation's Food Department's action, quantity of inedible Haldar, Cashew seized.
Ahmedabad News: સાબરમતી જેલની સુરક્ષામાં મોટી ચૂક, સુરક્ષાકર્મીની સામેથી ફરાર થઈ ગયો કેદી
Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
ગુજરાતમાં ગરમીનો કહેર: સુરેન્દ્રનગરમાં પારો 45.5°C ને પાર, જાણો ક્યારે મળશે મોટી રાહત?
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Embed widget