શોધખોળ કરો

Valentines Day 2024: વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત, શું છે ઇતિહાસ, જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો

Valentines Day 2024: વેલેન્ટાઇન ડેની ક્યારે થઇ હતી શરૂઆત, શું છે ઇતિહાસ, જાણો પ્રથમ વખત કેવી રીતે મનાવવામાં આવ્યો     

દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ હર્ષઉલ્લાસ સાથે  ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે વેલેન્ટાઈન ડે માત્ર 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે અને આ દિવસ પહેલીવાર ક્યારે ઉજવવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરી મહિનો પ્રેમનો મહિનો કહેવાય છે. આ મહિનામાં વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવે છે. યુગલો આ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસે યુગલો પ્રેમનો એકરાર કરે છે.  વેલેન્ટાઈન ડે એ વેલેન્ટાઈન વીકનો છેલ્લો દિવસ છે. દર વર્ષે 14 ફેબ્રુઆરીએ યુગલો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. પરંતુ શું તમે જાણો છો કે, વેલેન્ટાઈન ડે માત્ર 14 ફેબ્રુઆરીએ જ કેમ ઉજવવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે, 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઈન ડે કેમ ઉજવવામાં આવે છે અને તેનો ઈતિહાસ શું છે?

વેલેન્ટાઈન ડેની ઉજવણીની વાર્તા રોમના સંત વેલેન્ટાઈન સાથે સંબંધિત છે. એવું કહેવાય છે કે, રોમન રાજા ક્લાઉડિયસે પ્રેમ સામે સખત અવાજ ઉઠાવ્યો હતો. કારણ કે તેમનું માનવું હતું કે પ્રેમ અને લગ્ન પુરુષોની બુદ્ધિ અને શક્તિને અસર કરે છે. તેથી જ તેણે સૈનિકોને લગ્ન કરવાની મંજૂરી આપવાની પણ ના પાડી દીધી. સંત વેલેન્ટાઇને પ્રેમને પ્રોત્સાહન આપ્યું. તેના માટે  પ્રેમ જ  જીવન હતું, તે રાજાની વિરુદ્ધ ગયો અને ઘણા લોકોના  લગ્ન કરાવ્યાં                  

મૃત્યુદંડ આપવામાં આવી હતી

સંત વેલેન્ટાઈન રાજાની વિરુદ્ધ ગયા અને ઘણા સૈનિકોના લગ્ન કરાવ્યા અને તેમની માન્યતા ખોટી સાબિત કરી. જેના કારણે રોમના રાજાએ તેને મોતની સજા સંભળાવી. રાજાના નિર્ણય બાદ 14 ફેબ્રુઆરીએ સંત વેલેન્ટાઈનને ફાંસી આપવામાં આવી અને તે દિવસથી વેલેન્ટાઈન ડે મનાવવામાં આવ્યો.

આ દિવસે પ્રથમ વેલેન્ટાઈન ડે ઉજવવામાં આવ્યો હતો

વેલેન્ટાઈન ડે સૌ પ્રથમ 496 માં સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ, પાંચમી સદીમાં, રોમના પોપ ગેલેસિયસે જાહેર કર્યું કે 14 ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવશે. આ જાહેરાત બાદથી, દર વર્ષે 14 ફેબ્રુઆરીએ સમગ્ર વિશ્વમાં વેલેન્ટાઇન ડે ઉજવવામાં આવે છે.

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 

Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Advertisement

વિડિઓઝ

Delhi Earthquake: દિલ્હી-NCRમાં ભૂંકપના જોરદાર ઝાટકા, લોકો ઘરો- ઓફિસમાંથી નીકળીને ભાગ્યા
BRTS Free Pass: વહેલી સવારથી જ ફ્રી પાસ માટે સિનીયર સિટીઝનની લાંબી કતાર
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગત વર્ષે જ કરાયું હતું સમારકામ
USA Visa Fee: ભારતીયોએ હવે અમેરિકા જવું પડશે મોંઘું, વિઝા ફીમાં કરાયો ભારે વધારો
Ahmedabad Accident: રખિયાલમાં BRTSનો કહેર, બસ ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
Gujarat Rain: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં વિસ્તારમાં મેઘો થશે મહેરબાન
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
ગંભીરા પુલ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 લોકોના મોત, 3 ગુમ, વડોદરા કલેક્ટરે જણાવ્યું- ટેન્કર હજુ પણ કેમ લટકેલું છે?
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Gambhira bridge collapses: ગંભીરા બ્રિજ દુર્ઘટનાને લઈ મોટો ખુલાસો, ગયા વર્ષે 1.18 કરોડના ખર્ચે કરાયું હતું બ્રિજનું સમારકામ
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
Lords Test Record: ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ પહેલા જાણી લો લૉર્ડ્સ મેદાનનાં 5 રોચક તથ્યો
આયુષ્યમાન ભારત યોજનાની લિમિટ સમાપ્ત થયા પછી કેવી રીતે થશે મફત સારવાર, જાણો જવાબ
આયુષ્યમાન ભારત યોજનાની લિમિટ સમાપ્ત થયા પછી કેવી રીતે થશે મફત સારવાર, જાણો જવાબ
Gmail લાવ્યું શાનદાર ફીચર્સ, હવે તમને પ્રમોશનલ મેઇલથી મળશે રાહત
Gmail લાવ્યું શાનદાર ફીચર્સ, હવે તમને પ્રમોશનલ મેઇલથી મળશે રાહત
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
ભારે વરસાદ વચ્ચે દિલ્હી-NCRમાં આવ્યો જોરદાર ભૂકંપ, લોકો ઘરની બહાર દોડી આવ્યા
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
વિજય દેવેરાકોંડાથી લઈને રાણા દગ્ગુબાતી સુધી, સાઉથના સુપરસ્ટાર પર ED એ કસ્યો ગાળિયો
Embed widget