શોધખોળ કરો

શું છે પંચમહાભૂત? પતંજલિનો દાવો- રોગો સામે લડવાનું પ્રાકૃતિક હથિયાર છે નેચરોપેથી, જાણો કેવી રીતે

પતંજલિનું કહેવું છે કે તેમના વેલનેસ સેન્ટર હવે ભારત અને વિદેશમાં નેચરોપેથી સારવાર માટેના સૌથી મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે.

આધુનિક જીવનશૈલીમાં પ્રદૂષણ, તણાવ અને અસંતુલિત ભોજનના કારણે શરીરમાં ઝેરી પદાર્થો જમા થઈ રહ્યા છે જેના કારણે ડાયાબિટીસ, હાયપરટેન્શન, સ્થૂળતા, લીવરની સમસ્યાઓ અને ઓટોઈમ્યૂન રોગમાં ઝડપથી વધારો થાય છે. પતંજલિનો દાવો છે કે આવા વાતાવરણમાં અમારા યોગપીઠ દ્વારા આપવામાં આવતી નેચરોપેથી સારવાર લોકો માટે વરદાન સાબિત થઈ રહી છે. પતંજલિનું કહેવું છે કે તેમના વેલનેસ સેન્ટર હવે ભારત અને વિદેશમાં નેચરોપેથી સારવાર માટેના સૌથી મોટા કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે.

પતંજલિએ કહ્યું હતું કે "અમારી નેચરોપેથી સારવાર પદ્ધતિ પંચમહાભૂતો (પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ) પર આધારિત છે. કાદવ ઉપચાર, જળચિકિત્સા, ઉપવાસ સારવાર, સૂર્યસ્નાન અને કુંજલવસ્તી જેવી કુદરતી સારવાર અહીં આપવામાં આવે છે." સાથે જ આયુર્વેદિક ઔષધિઓ અને દિવ્ય ઔષધિઓનું સંયોજન કરવામાં આવે છે. એવો દાવો કરવામાં આવે છે કે માત્ર 7 થી 21 દિવસની નેચરોપેથી સારવાર શરીરમાંથી 70-80 ટકા ઝેરી તત્વો દૂર કરે છે અને ઇન્સ્યુલિન પ્રતિકાર, થાઇરોઇડ અસંતુલન અને લીવર ચરબી જેવી સમસ્યાઓને નિયંત્રિત કરે છે.

ઘણા દર્દીઓએ દવા-મુક્ત જીવન જીવવાનું શરૂ કર્યું છે - પતંજલિ

પતંજલિનો દાવો છે કે, "અમારા વેલનેસ સેન્ટરમાં નેચરોપેથી સારવાર દ્વારા અત્યાર સુધીમાં હજારો દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી છે. ડાયાબિટીસના દર્દીઓએ તેમની દવા લેવાનું અડધાથી વધુ ઘટાડી દીધું છે, જ્યારે ઘણા દર્દીઓએ દવા-મુક્ત જીવન જીવવાનું શરૂ કર્યું છે. મેદસ્વી દર્દીઓએ ફક્ત નેચરોપેથી સારવાર મારફતે 15-20 કિલો વજન ઘટાડ્યું છે. અન્ય રોગોથી પીડાતા દર્દીઓએ પણ નોંધપાત્ર રાહત અનુભવી છે.

રોગને જડમૂળથી દૂર કરે છે નેચરોપેથી સારવારઃ આચાર્ય બાલકૃષ્ણ

આચાર્ય બાલકૃષ્ણનું કહેવું છે કે  "નેચરોપેથી સારવાર રોગના મૂળને દૂર કરે છે. અમારું લક્ષ્ય ભારતને ફરીથી વિશ્વ નેતા બનાવવાનું અને દરેક વ્યક્તિ સ્વસ્થ, રોગ-મુક્ત જીવન જીવવાનો છે. પતંજલિ નેચરોપેથીની વિશેષતા એ છે કે, સારવારની સાથે, યોગ, પ્રાણાયામ અને સાત્વિક ખોરાકની તાલીમ પણ આપવામાં આવે છે, જેથી વ્યક્તિઓ ઘરે પાછા ફર્યા પછી પણ સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે."

નોંધનીય છે કે વર્તમાનમાં પતંજલિ વેલનેસ હરિદ્વાર, દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત ડઝનબંધ શહેરોમાં વિશ્વ કક્ષાના નેચરોપેથી કેન્દ્રો ચલાવે છે. વિદેશથી પણ દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવી રહ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Advertisement

વિડિઓઝ

PM Modi Speech: રામ મંદિરમાં ધ્વજારોહાણ બાદ PM મોદીનું મોટું એલાન
Ram Mandir Dhwajarohan: PM મોદી અને મોહન ભાગવતે રામ મંદિરના શિખરે કેસરિયો ધ્વજ ફરકાવ્યો
SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
Jignesh Mevani : મેવાણીએ હર્ષ સંઘવીને શું કરી ચેલેન્જ? જુઓ અહેવાલ
Protest Against Jignesh Mevani In Gujarat : ગુજરાતમાં મેવાણી સામે આક્રોશ, રાજીનામાની ઉઠી માંગ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
SIRની કામગીરી કરતા શિક્ષકો માટે સૌથી મોટા સમાચાર, ભારણ ઘટાડવા સરકાર કરશે આ મહત્વના નિર્ણયો 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
'આજે સમગ્ર વિશ્વ રામમય, દરેક રામ ભક્તના હ્રદયમાં...' ધર્મધ્વજા લહેરાવ્યા બાદ બોલ્યા PM મોદી 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
નવી Tata Sierra થઈ ગઈ લોન્ચ, સેફ્ટી- ટેક્નોલોજી અને લૂકમાં શાનદાર, જાણો કિંમત 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Gold Rate: સોના અને ચાંદીની કિંમતમાં આવ્યો  ઉછાળો, MCX પર જાણો શું ચાલી રહ્યો છે ભાવ 
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan: આ ધર્મ ધ્વજ સદીઓના સપનાનું સાકાર સ્વરૂપ: PM મોદી
Ram Mandir Dhwajarohan Muhurat:  રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
Ram Mandir Dhwajarohan Muhurat: રામમંદિરમાં ધર્મ ધ્વજ ફરકાવવા માટે અભિજીત મુહૂર્ત જ કેમ કરાયું પસંદ?
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
'જો કેન્દ્ર સરકાર હિંદી થોપશે તો ભાષા યુદ્ધ નક્કી ', ABP Summitમાં ઉદયનિધિ સ્ટાલિનની ચેતવણી
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
રામ મંદિરના શિખર પર લહેરાશે 'ધર્મ ધ્વજ', ચંપત રાયે કહ્યું- 'ત્યાગ અને સમર્પણનું બનશે પ્રતિક'
Embed widget