શોધખોળ કરો
મહેસાણામાં પાટીદારો સામે સરકાર ઘૂંટણિયેઃ કેતન અપમૃત્યુ કેસમાં ત્રીજા આરોપીની પણ ધરપકડ, જાણો કોણ છે જેલભેગો થનાર ત્રીજો શખ્સ ?
1/5

મહેન્દ્રભાઈ પટેલે આ ગુનામાં આ કેસના તપાસનીશ અધિકારી ચિરાગ પરમાર, તેની સાથેના પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને જેલના જેલર, જેલના ડોક્ટર અને આ કેસનું સુપરવિઝન કરનારા અધિકારીઓ વિરુદ્ધ હત્યા, લૂંટ, ષડયંત્ર સહિતની કલમો આધારિત ગુનો નોંધાવ્યો હતો.
2/5

મોડીરાત્રે ભરત બ્રહ્મભટ્ટ અને ચિરાગ પરમારની અટકાયત કરી લેવાઇ હતી અને વહેલી સવારે તેમની ધરપકડ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. પોલીસે ગેરકાયદે ગોંધી રાખી ખોટી રીતે અસહ્ય માર મારી ખૂન કર્યું હોવાના આક્ષેપો સાથે કેતન પટેલના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
Published at : 13 Jun 2017 10:08 AM (IST)
Tags :
Ketan PatelView More























