શોધખોળ કરો
ઋત્વિજને લાફો મારનારા ભીખા પટેલનો વરઘોડો કાઢી સન્માનઃ ભીખાએ ઋત્વિજને કેમ ઠોક્યો હતો લાફો ?
1/6

ભીખાભાઈના હસ્તે એ પછી સરદાર પટેલની પ્રતિમાને ગંગાજળ અને દૂધનો અભિષેક કરીને શુધ્ધ કરી વરઘોડા રૂપે માંકણજ ગામે લઇ જવાયા હતા. ગામમાં તેમનું સન્માન કરાયું હતું. અહીં ભીખાભાઈએ કહ્યું હતું કે મેં ઋત્વિજ પટેલને નહી પણ મા-દિકરીઓને અપશબ્દ બોલનાર,ખેડૂતોને પરેશાન કરનાર ભાજપ સરકારને લાફો માર્યો છે.
2/6

મંગળવારે રાત્રે 9.30 કલાકે રાધનપુર રોડ પર મોઢેરાનો ભાજપનો આગેવાન ગાડીઓમાં કેટલાક લોકો સાથે ઘસી આવ્યો હતો અને સાઇક્રિષ્ણાની સામે આવેલા પાર્લરની બહાર બેઠેલા પાંચોટના યુવાનને મારવા દોટ લગાવી હતી. જેને પગલે ભયનો માહોલ સર્જતાં તમામ દુકાનો ટપોટપ બંધ થઇ ગઈ હતી.
Published at : 01 Mar 2017 11:08 AM (IST)
View More





















