શોધખોળ કરો
મહેસાણાઃ પાસના કન્વિનરો સુરેશ ઠાકરે-સતિષ પટેલ પર કઈ રીતે હુમલો કરી લોહીલુહાણ કરી દેવાયા? જાણો વિગત
1/5

ત્રણેયને ફટકાર્યા પછી આ શક્શો કારમાં ફરાર થઈ ગયા હતા. ત્રણેય પાટીદાર આગેવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસન હાથ ધરી છે. આ હુમલાને લઈને પાટીદારોમાં ભારે રોષ છે. મોડી રાત્રે પાટીદારોના ટોળેટોળા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
2/5

એ વખતે નુગુર ચોકડી પાસે કાર લઈને આવેલા કેટલાક શખ્સો તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે આ ત્રણેયને આંતરીને હુમલો કર્યો હતો અને લાકડી, ધોકા સહિતના હથિયારોથી નિર્દયતાથી માર માર્યો હતો. આ શખ્શોએ ત્રણેય પાટીદારને ફટકારીને લોહીલુહાણ કરી નાંખ્યા હતા.
Published at : 08 Sep 2017 10:56 AM (IST)
View More























