શોધખોળ કરો
PM મોદીના પગલે ચાલ્યો હાર્દિક, 31 ઓક્ટોમ્બરે બહુચરાજી કરશે થ્રી-ડી સભા
1/5

બહુચરાજી: મહેસાણાના બહુચરાજીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલની થ્રી-ડી સભાનું આયોજન કરવામાં આવશે. સરદાર વલ્લભભાઇ પટેલની 142મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવાના હેતુથી આગામી 31 ઓક્ટોબરના રોજ બહુચરાજી ખાતે હાર્દિક પટેલની થ્રી-ડી સભાનું આયોજન કરવામાં આવશે.
2/5

Published at : 05 Oct 2017 01:01 PM (IST)
View More























