શોધખોળ કરો

Ahmedabad : વિપક્ષના નેતા મુદ્દે 10 કોર્પોરેટર્સનો બળવો, કોંગ્રેસમાંથી આપશે રાજીનામું

સહેઝાદ પઠાણના વિરોધમાં રાજીનામું આપી શકે છે. 10 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપવા કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પહેલા પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.

અમદાવાદઃ AMCના વિપક્ષના નેતા પદે સેહઝાદ પઠાણનું નામ ચાલી રહ્યું છે, ત્યારે તેમની સામે કોંગ્રેસના જ 10 કોર્પોરેટરોએ બળવો કર્યો છે. સહેઝાદ પઠાણના વિરોધમાં રાજીનામું આપી શકે છે. 10 કોર્પોરેટર કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામું આપવા કોંગ્રેસ ભવન પહોંચ્યા છે. પહેલા પક્ષમાંથી રાજીનામું આપી શકે છે.

રાજશ્રી કેસરી, કમળા ચાવડા, જમના વેગડા, નિરવ બક્ષી સહિતના કોર્પોરેટર રાજીનામા આપી શકે છે. જોકે, કોર્પોરેટરે તેમના પદ પરથી રાજીનામું આપવા ઇનકાર કરી દીધો હતો. તેઓ કોર્પોરેટર પદેથી નહીં, પરંતુ પક્ષમાંથી રાજીનામું આપશે. કોંગ્રેસે નવી ફોર્મ્યુલા તૈયાર કરી છે. નિરીક્ષક સી. જે. ચાવડા અને નરેશ રાવલે પ્રદેશ પ્રમુખને રિપોર્ટ સોંપ્યો છે. 4 વર્ષ માટે 4 લોકોને એક એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાની રિપોર્ટમાં ફોર્મ્યુલા આપવામાં આવી છે. 

એક વ્યક્તિને વિપક્ષના નેતા અને એક વ્યક્તિને ઉપનેતા બનાવી 8 લોકોને સાચવવાની ફોર્મ્યુલા આપવામાં આવી છે. સેહઝાદ પઠાણને વિપક્ષના નેતા ન બનવા દેવા કોર્પોરેટરનું એક ગ્રુપ સક્રિય થયું છે. અમદાવાદના એક ધારાસભ્યના ઘરે શનિવારની રાત્રિએ બેઠક મળી હતી. રાત્રિના બે વાગ્યા સુધી મળેલી બેઠકમાં સેહઝાદ પઠાણ વિપક્ષના નેતા બને તો શું કરવું તેની ચર્ચા કરાઇ. કોંગ્રેસના 9 જેટલા કોર્પોરેટર બળવો કરવાના મૂડમાં છે.

રાજીનામા પત્રમાં સહી કરનાર કોર્પોરેટરો

મીરઝા હાજી અસલમ શેખ, માધુરી ધ્રુવ  કલાપી, રાજશ્રીબેન કેસરી, કમળાબેન ચાવડ, જમનાબેન વેગડા, નીરવભાઈ સુરેન્દ્રભાઈ બક્ષી, કામીનીબેન વિનોદભાઈ , ઇકબાલ શેખ, ઝુલ્ફીભાઈ

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

હમાસની કેદમાંથી 2 વર્ષ બાદ છૂટ્યાં ઇઝરાયેલી,સ્વજનને મળતાં છલકાયા આસુ, તેલ અવીવમાં જશ્ન
હમાસની કેદમાંથી 2 વર્ષ બાદ છૂટ્યાં ઇઝરાયેલી,સ્વજનને મળતાં છલકાયા આસુ, તેલ અવીવમાં જશ્ન
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
મહાનગરપાલિકા અને નગરપાલિકાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 16,316 કરોડના ખર્ચ થશે કાયાપલટ
મહાનગરપાલિકા અને નગરપાલિકાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 16,316 કરોડના ખર્ચ થશે કાયાપલટ
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Advertisement

વિડિઓઝ

IRCTC Scam Case: વિધાનસભાની ચૂંટણી પહેલા લાલૂ પરિવારની વધી મુશ્કેલી
Rajkot Protest: RMC કન્ઝર્વન્સી વિભાગના કોન્ટ્રાક્ટ પરના ડ્રાઈવરો ઉતર્યા અચોક્કસ મુદ્દતની હડતાળ પર
Ahmedabad Health Department: દિવાળી પહેલા અમદાવાદમાં ફૂડ વિભાગ એક્શનમાં
Vadodara Accident: વડોદરાના અકોટામાં નિવૃત્ત પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત કર્યો હોવાનો આરોપ
Sliver Shortage:  પુષ્યનક્ષત્ર ટાણે બજારમાંથી ચાંદીની ઘટ!, 3 હજાર વધુ આપવા છતાં નથી મળતી ચાંદી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હમાસની કેદમાંથી 2 વર્ષ બાદ છૂટ્યાં ઇઝરાયેલી,સ્વજનને મળતાં છલકાયા આસુ, તેલ અવીવમાં જશ્ન
હમાસની કેદમાંથી 2 વર્ષ બાદ છૂટ્યાં ઇઝરાયેલી,સ્વજનને મળતાં છલકાયા આસુ, તેલ અવીવમાં જશ્ન
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
IRCTC Scam Case: લાલુ પ્રસાદ, રાબડી દેવી, તેજસ્વી સામે ચાલશે કેસ, બિહાર ચૂંટણી પહેલા ચાર્જ ફ્રેમ
મહાનગરપાલિકા અને નગરપાલિકાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 16,316 કરોડના ખર્ચ થશે કાયાપલટ
મહાનગરપાલિકા અને નગરપાલિકાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 16,316 કરોડના ખર્ચ થશે કાયાપલટ
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
Dhanteras 2025: ધનતેરસ પર ભૂલથી પણ ના ખરીદો આ છ વસ્તુઓ, નહીં તો દરિદ્રતાને નોતરશો
Dhanteras 2025: ધનતેરસ પર ભૂલથી પણ ના ખરીદો આ છ વસ્તુઓ, નહીં તો દરિદ્રતાને નોતરશો
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
Embed widget