શોધખોળ કરો

Makar Sankranti 2024: ઉત્તરાયણને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ-કઈ જગ્યાએ લડાવશે પેચ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકર સંક્રાંતિ, રથયાત્રા મોટાભાગે અમદાવાદમાં જ ઉજવે છે.

Makar Sankranti 2024: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ જાહેર થયો છે. ઉતરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2024 ના કાર્યક્રમો આ પ્રમાણે છે. 

  • સવારે 10:00 કલાકે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે
  • સવારે 10:30 કલાકે અમદાવાદના વેજલપુરમાં મનાવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
  • સાંજે 4:30 કલાકે ગાંધીનગરમાં ઉજવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
  • સાંજે 5:30 કલાકે અમદાવાદ ના ચાંદલોડિયામાં ઉત્તરાયણ પતંગ ઉત્સવ ની ઉજવણી

મકરસંક્રાંતિ 2024 શુભ સંયોગ

77 વર્ષ પછી 15 જાન્યુઆરી 2024ના રોજ મકરસંક્રાંતિના દિવસે વરિયાણ યોગ અને રવિ યોગનો સંયોગ છે. આ દિવસે બુધ અને મંગળ પણ એક જ રાશિ ધન રાશિમાં રહેશે, આ ગ્રહોનું સંયોજન રાજકારણ અને લેખન ક્ષેત્રે કામ કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

 
  • વરિયાણ યોગ - સવારે 02.40 - રાત્રે 11.11 (15 જાન્યુઆરી 2024)
  • રવિ યોગ - સવારે 07.15 થી 08.07 (15 જાન્યુઆરી 2024)
  • સોમવાર - પાંચ વર્ષ પછી મકરસંક્રાંતિ સોમવારે આવી રહી છે. આવી સ્થિતિમાં તમને સૂર્યની સાથે ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થશે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા મુજબ  મકરસંક્રાંતિના દિવસે અમુક કાર્યો કરવા માટે સખત પ્રતિબંધ છે.

મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના તહેવારને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ તેને ખીચડીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે, જેને કરવાથી સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

મકરસંક્રાતિના દિવસે  ન કરો આ કામ

  • મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ અને માંસનું સેવન ન કરવું જોઈએ.
  • કોઈએ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • આ સિવાય મકરસંક્રાંતિના દિવસે ભીક્ષુકને ખાલી હાથ ન જવા દો.
  • યથાશક્તિ દાન કરો, અબોલ પશુ પક્ષીની સેવા કરો
  • મકરસંક્રાંતિના અવસર પર સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.
  • આ દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ.
  • મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કર્યા પછી ગંગામાં કપડા ન ધોવા જોઈએ.
  • મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારની નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget