શોધખોળ કરો

Makar Sankranti 2024: ઉત્તરાયણને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો કાર્યક્રમ થયો જાહેર, જાણો કઈ-કઈ જગ્યાએ લડાવશે પેચ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મકર સંક્રાંતિ, રથયાત્રા મોટાભાગે અમદાવાદમાં જ ઉજવે છે.

Makar Sankranti 2024: ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે. આ દરમિયાન ગુજરાતમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીઅમિત શાહનો કાર્યક્રમ જાહેર થયો છે. ઉતરાયણના દિવસે એટલે કે 14 જાન્યુઆરી 2024 ના કાર્યક્રમો આ પ્રમાણે છે. 

  • સવારે 10:00 કલાકે જગન્નાથ મંદિરમાં દર્શન અને પૂજા કરશે
  • સવારે 10:30 કલાકે અમદાવાદના વેજલપુરમાં મનાવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
  • સાંજે 4:30 કલાકે ગાંધીનગરમાં ઉજવશે ઉત્તરાયણ પતંગ મહોત્સવ
  • સાંજે 5:30 કલાકે અમદાવાદ ના ચાંદલોડિયામાં ઉત્તરાયણ પતંગ ઉત્સવ ની ઉજવણી

મકરસંક્રાંતિ 2024 શુભ સંયોગ

77 વર્ષ પછી 15 જાન્યુઆરી 2024ના રોજ મકરસંક્રાંતિના દિવસે વરિયાણ યોગ અને રવિ યોગનો સંયોગ છે. આ દિવસે બુધ અને મંગળ પણ એક જ રાશિ ધન રાશિમાં રહેશે, આ ગ્રહોનું સંયોજન રાજકારણ અને લેખન ક્ષેત્રે કામ કરતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.

 
  • વરિયાણ યોગ - સવારે 02.40 - રાત્રે 11.11 (15 જાન્યુઆરી 2024)
  • રવિ યોગ - સવારે 07.15 થી 08.07 (15 જાન્યુઆરી 2024)
  • સોમવાર - પાંચ વર્ષ પછી મકરસંક્રાંતિ સોમવારે આવી રહી છે. આવી સ્થિતિમાં તમને સૂર્યની સાથે ભગવાન શિવની કૃપા પણ પ્રાપ્ત થશે.

મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા મુજબ  મકરસંક્રાંતિના દિવસે અમુક કાર્યો કરવા માટે સખત પ્રતિબંધ છે.

મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે સૂર્યના મકર રાશિમાં પ્રવેશની તારીખે ઉજવવામાં આવે છે. આ દિવસ ભગવાન સૂર્યની પૂજા માટે સમર્પિત છે. ઘણી જગ્યાએ મકરસંક્રાંતિના તહેવારને પોંગલ તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે કેટલીક જગ્યાએ તેને ખીચડીના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. મકરસંક્રાંતિના દિવસે સૂર્ય અને શનિની કૃપા મેળવવા માટે ગોળ, તલ અને ગરમ વસ્ત્રો વગેરેનું દાન કરવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા છે કે મકરસંક્રાંતિના દિવસે અમુક એવા કાર્યો કરવાની સખત મનાઈ છે, જેને કરવાથી સાધકને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે, તો ચાલો જાણીએ કે મકરસંક્રાંતિના દિવસે કઈ ભૂલો કરવાથી બચવું જોઈએ.

મકરસંક્રાતિના દિવસે  ન કરો આ કામ

  • મકરસંક્રાંતિના દિવસે ડુંગળી, લસણ અને માંસનું સેવન ન કરવું જોઈએ.
  • કોઈએ અપશબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ.
  • આ સિવાય મકરસંક્રાંતિના દિવસે ભીક્ષુકને ખાલી હાથ ન જવા દો.
  • યથાશક્તિ દાન કરો, અબોલ પશુ પક્ષીની સેવા કરો
  • મકરસંક્રાંતિના અવસર પર સ્નાન કર્યા વિના ભોજન ન કરવું જોઈએ.
  • આ દિવસે કોઈનું અપમાન ન કરવું જોઈએ.
  • મકરસંક્રાંતિ પર ગંગા સ્નાન કર્યા પછી ગંગામાં કપડા ન ધોવા જોઈએ.
  • મકરસંક્રાંતિના દિવસે કોઈ પણ પ્રકારની નશીલા પદાર્થનું સેવન ન કરવું જોઈએ.
વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
Advertisement

વિડિઓઝ

Kirit Patel : બોલવાવાળા ધારાસભ્યને કાઢીને નાચવાવાળાને લાયા, નામ લીધા વગર કિરીટ પટેલના પ્રહાર
Morbi Demolition Controversy : મોરબીમાં દરગાહનું દબાણ દૂર કરાતા ટોળાનો પથ્થરમારો
Hun To Bolish : હું તો બોલીશ : કોણ વહાલું, કોણ દવલું?
Hun To Bolish : હું તો બોલીશ : ''લોક ભવન''
Hun To Bolish : હું તો બોલીશ : ગતિના કારણે દુર્ગતિ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
ઈમરાન ખાન સાથે જેલમાં બહેન ઉઝમા ખાને કરી મુલકાત, કહ્યું- 'તબિયત સારી પણ હેરાન કરવામાં આવે છે'
Gujarat Voter List SIR 2025: 5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ, ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
5 કરોડ ગુજરાતીઓનું સ્કેનિંગ: ઘેર-ઘેર ફરીને BLO એ શું શોધ્યું? રિપોર્ટ વાંચીને તમે પણ દંગ રહી જશો
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
અવધ ઓઝાએ રાજકારણમાંથી અચાનક નિવૃત્તિની જાહેરાત કરી ચોંકાવ્યા,  કેજરીવાલને લઈ કહી આ મોટી વાત
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
હવે તલાટીઓ ફાઈલો તપાસશે કે શ્વાન ભગાડશે? સરકારે સોંપી આ 'વિચિત્ર' જવાબદારી, ૮ અઠવાડિયાનું અલ્ટીમેટમ!
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
LRD ભરતીનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ થયું જાહેર, 11,925 ઉમેદવારોની પસંદગી
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
15 દિવસ સુધી રોજ મેથીનું પાણી પીવાથી આપણા શરીરમાં શું થાય ? જાણો
SIR Voter List 2003: શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શું તમને 2003 ની મતદાર યાદી નથી મળી રહી? ચિંતા કરશો નહીં, આ રીતે ઘરે બેઠા ઓનલાઈન ડાઉનલોડ કરો
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
શિયાળામાં માત્ર 1 ચમચી મધનું સેવન તમને બીમારીઓથી રાખશે દૂર, જાણો બીજા ચોંકાવનારા ફાયદા
Embed widget