શોધખોળ કરો

Ahmedabad: શહેરમાં પાણીજન્ય રોગચાળો યથાવત, 35 સ્થળોએ પાણીના નમૂના અનફિટ

ચાલુ મહિને શહેરમાંથી 1300 સ્થળોએથી પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં 35 સ્થળોએ પાણીના નમૂના અનફિટ જાહેર થયા છે.

Ahmedabad News: દિવાળી બાદ હાલ શહેરમાં ધીમે ધીમે ઠંડીનો માહોલ જામી રહ્યો છે. અમદાવાદમાં ચોમાસા બાદ પાણીજન્ય રોગચાળો યથાવત છે. મચ્છરજન્ય રોગચાળા ઉપર કાબુ થયો પણ પાણીજન્ય રોગચાળો હાલ પણ યથાવત છે. ચાલુ મહિને ઝાડા ઉલ્ટીના 269 કેસ,કમળાના 71 કેસ નોંધાયા છે, જ્યારે ટાઈફોઈડના 176 કેસ ચાલુ મહિને નોંધાયા છે.

આ વિસ્તારમાં વકર્યો રોગચાળો

ચાલુ મહિને શહેરમાંથી 1300 સ્થળોએથી પાણીના સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં 35 સ્થળોએ પાણીના નમૂના અનફિટ જાહેર થયા છે. ગોમતીપુર, રખિયાલ, સરસપુર, હાટકેશ્વર વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે.

આ ઉપરાંત શહેરમાં વાયરલ કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે અર્બન હેલ્થ સેન્ટરો તેમજ કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં કેસો જોવા મળી રહ્યા છે.  મિશ્ર ઋતુને કારણે હોસ્પિટલમાં વાયરલ ઈન્ફેક્શનનાં કેસ પણ વધ્યા છે. AMC  અર્બન હેલ્થ સેન્ટરમાં ઓપીડી સંખ્યા વધી છે.

રોગચાળાથી બચવા પાણી ઉકાળીને પીવો 

હાલમાં વહેલી સવારે ઠંડી અને બપોરે તડકો એટલે કે બંને ઋતુના અનુભવના કારણે વાયરલ કેસ વધ્યા છે. શરદી-ઉધરસના દર્દી વધ્યા છે. આ પ્રકારના દર્દીઓએ ઘરે જ રહેવું જોઈએ અને ગરમ રાંધેલો ખોરાક ખાવો જોઈએ. તેમજ ગરમ પાણી પીવું જોઈએ.

મેલેરિયા અને ડેન્ગ્યુના મચ્છરને આ રીતે અટકાવી શકો છો

  • દરરોજ કચરાનો યોગ્ય રીતે નિકાલ કરો. કોઈ પણ પ્રકારના વાસણમાં પાણીને વધુ સમય સુધી રાખો નહિ. જેમાં ડેન્ગ્યુ-મેલેરિયા મચ્છરોનું સંવર્ધન શરૂ થાય છે.
  • તમારા બગીચા અથવા ટેરેસમાં તમામ કન્ટેનર તેમજ પોટ્સ ઢાંકી દો, તમે તેને ઉંધુ પણ રાખી શકો છો. આ સિવાય પાણીના વાસણો પણ સાફ રાખવા જોઈએ
  • ઘરની બહાર નીકળતી વખતે ફુલ સ્લીવના કપડાં પહેરો જેથી મચ્છરોનો સંપર્ક ઓછો થાય.
  • મચ્છરોથી બચવા માટે સ્પ્રે, ક્રિમ અને જાળીનો ઉપયોગ કરવો જોઈએ. જો તમે બહાર સૂતા હોય તો મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.
  • સાંજના સમયે દરવાજા અને બારીઓ બંધ રાખવા જોઈએ.
  • બિનજરૂરી રીતે ફરવાનું ટાળો. આમ કરવાથી તમે ડેન્ગ્યુનું જોખમ ઘટાડી શકો છો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget