શોધખોળ કરો

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક

અમદાવાદ: ચોમાસાની શરુઆત થતા જ અનેક જગ્યાએ ભારે વરસાદી પડી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જાનહાનીના પણ સમાચાર છે. હાલમાં સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે.

અમદાવાદ: ચોમાસાની શરુઆત થતા જ અનેક જગ્યાએ ભારે વરસાદી પડી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જાનહાનીના પણ સમાચાર છે. હાલમાં સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 8 જૂનના અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં આ તમામ લોકો સિક્કિમ ગયા હતા. 3 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. અજય મોદી ટુર દ્વારા આ ગુજરાતીઓ સિક્કીમ ગયા હતા. આ અંગે જ્યારે ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે માહિતી મળી કે, અજય મોદી હાલમાં ગુજરાત બહાર છે. 

જ્યારે આ મામલે અજય મોદી ટ્રાવેલ્સના ડાયરેક્ટર આલાપ મોદીએ એબીપીને જણાવ્યું કે,  ત્યાંની ઓથોરિટી સાથે મારી વાત થઈ છે. તમને જણાવી દઈઊએ કે, ગંગટોક,લાતુંગ આસપાસના પ્રદેશમાં મુસાફરી માટે તમામ મુસાફકોએ બુકીંગ કરાવ્યું હતું. વીસ જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્રણ દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી છે.

 

6ના મોત, 1200 પ્રવાસીઓ ફસાયા

તો બીજી તરફ સિક્કિમના મંગન જિલ્લામાં વાદળ ફાટવાના કારણે વરસાદ અને પૂરના કારણે છ લોકોના મોત થયા છે. બુધવારે રાત્રે અહીં 220.1 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે આ માહિતી આપી છે. રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, મંગન શહેરથી લગભગ 50 કિમી દૂર આવેલા લાચુંગ ગામમાં 1,200 થી વધુ સ્થાનિક પ્રવાસીઓ અને 15 વિદેશી નાગરિકો ફસાયેલા છે. વિદેશી નાગરિકોમાં 10 બાંગ્લાદેશના, 3 નેપાળના અને બે થાઈલેન્ડના છે.

મુખ્ય સચિવ વીબી પાઠકે હવામાન ચોખ્ખું હોય તો ફસાયેલા પ્રવાસીઓને હવાઈ માર્ગે બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. વૈકલ્પિક રીતે તેઓને માર્ગ દ્વારા બહાર કાઢવામાં આવશે. જો કે, કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે.

પાઠકે જણાવ્યું હતું કે, મંગન જિલ્લામાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. હાલમાં રાહત શિબિર બનાવવામાં આવી છે. રાજ્યએ અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડી છે. મંગન જિલ્લા વહીવટીતંત્રને ટૂંક સમયમાં જ રાહતની રકમ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget