શોધખોળ કરો

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક

અમદાવાદ: ચોમાસાની શરુઆત થતા જ અનેક જગ્યાએ ભારે વરસાદી પડી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જાનહાનીના પણ સમાચાર છે. હાલમાં સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે.

અમદાવાદ: ચોમાસાની શરુઆત થતા જ અનેક જગ્યાએ ભારે વરસાદી પડી રહ્યો છે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ જાનહાનીના પણ સમાચાર છે. હાલમાં સિક્કિમના લાતુંગમાં વાદળ ફાટવાની ઘટના સામે આવી છે જેમાં કેટલાક ગુજરાતીઓ ફસાયા છે.

આ અંગે સામે આવેલી વિગતો અનુસાર 8 જૂનના અમદાવાદથી ખાનગી ટ્રાવેલ્સમાં આ તમામ લોકો સિક્કિમ ગયા હતા. 3 દિવસથી કોઈ સંપર્ક ન થતા પરિવારજનોમાં ચિંતા વ્યાપી છે. અજય મોદી ટુર દ્વારા આ ગુજરાતીઓ સિક્કીમ ગયા હતા. આ અંગે જ્યારે ટ્રાવેલ એજન્સીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે માહિતી મળી કે, અજય મોદી હાલમાં ગુજરાત બહાર છે. 

જ્યારે આ મામલે અજય મોદી ટ્રાવેલ્સના ડાયરેક્ટર આલાપ મોદીએ એબીપીને જણાવ્યું કે,  ત્યાંની ઓથોરિટી સાથે મારી વાત થઈ છે. તમને જણાવી દઈઊએ કે, ગંગટોક,લાતુંગ આસપાસના પ્રદેશમાં મુસાફરી માટે તમામ મુસાફકોએ બુકીંગ કરાવ્યું હતું. વીસ જેટલા ગુજરાતીઓ કુદરતી હોનારતના કારણે ફસાયા હોવાથી પરિવારજનો ચિંતિત બન્યા છે. ત્રણ દિવસ અગાઉ આર્મીના જવાનના મોબાઈલ દ્વારા સંપર્ક થયો હોવાનો પરિવારજનોએ માહિતી આપી છે.

 

6ના મોત, 1200 પ્રવાસીઓ ફસાયા

તો બીજી તરફ સિક્કિમના મંગન જિલ્લામાં વાદળ ફાટવાના કારણે વરસાદ અને પૂરના કારણે છ લોકોના મોત થયા છે. બુધવારે રાત્રે અહીં 220.1 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્ય સરકારે આ માહિતી આપી છે. રાજ્યના પ્રવાસન વિભાગના જણાવ્યા અનુસાર, મંગન શહેરથી લગભગ 50 કિમી દૂર આવેલા લાચુંગ ગામમાં 1,200 થી વધુ સ્થાનિક પ્રવાસીઓ અને 15 વિદેશી નાગરિકો ફસાયેલા છે. વિદેશી નાગરિકોમાં 10 બાંગ્લાદેશના, 3 નેપાળના અને બે થાઈલેન્ડના છે.

મુખ્ય સચિવ વીબી પાઠકે હવામાન ચોખ્ખું હોય તો ફસાયેલા પ્રવાસીઓને હવાઈ માર્ગે બહાર કાઢવા માટે કેન્દ્ર સાથે વાતચીત શરૂ કરી છે. વૈકલ્પિક રીતે તેઓને માર્ગ દ્વારા બહાર કાઢવામાં આવશે. જો કે, કનેક્ટિવિટી પુનઃસ્થાપિત કરવામાં એક સપ્તાહનો સમય લાગી શકે છે.

પાઠકે જણાવ્યું હતું કે, મંગન જિલ્લામાં ભૂસ્ખલનથી છ લોકોના મોત થયા છે. કેટલાક લોકો ઘાયલ થયા હોવાના પણ અહેવાલ છે. હાલમાં રાહત શિબિર બનાવવામાં આવી છે. રાજ્યએ અસરગ્રસ્ત પરિવારોને સહાય પૂરી પાડી છે. મંગન જિલ્લા વહીવટીતંત્રને ટૂંક સમયમાં જ રાહતની રકમ જાહેર કરવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
Ahmedabad: અમદાવાદમાં ઘુમા બાદ હવે સાણંદમાં દીપડાનો ભય, મોટી દેવતી પાસે પગના નિશાન મળતા લોકોમાં ફફડાટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
Embed widget