શોધખોળ કરો
Advertisement
કોગ્રેસ મુખ્યાલય બહાર કાર્યકરે લખ્યા અપશબ્દોઃ શું કોંગ્રેસ વજીરખાન જેવા નેતાની ............બની ગઈ છે ?
કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગીને કારણે ભારે અસંતોષ છે.
અમદાવાદઃ કોંગ્રેસે રાજ્યની છ મહાનગરપાલિકાના ઉમેદવારોની જાહેરાત કરી તેમાં અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગીને કારણે ભારે અસંતોષ છે.
બીજી તરફ કોંગ્રેસ કાર્યાલયની બહાર અપશબ્દો પણ લખાયા હતા. એક વ્યક્તિએ કાળા રંગથી મુખ્યાલયની બહાર પતરા પર લખ્યું હતું કે, શુ કોંગ્રેસ ...............બની ગઈ છે ? આ વ્યક્તિએ થોડે દૂર દીવાલ પર કાળા રંગથી એવું પણ લખ્યું હતું કે, શું કોંગ્રેસ વજીર ખાન જેવા નેતાની ............બની ગઈ છે ?
જુહાપુરાના કોંગ્રેસી નેતા વજીરખાન પઠાણની સામે લખાયેલા આ લખાણ ચર્ચાનો વિષય બન્યાં છે. આ વ્યક્તિએ મીડિયાનાં લોકોની સામે જ આ લખાણ લખ્યાં હતાં પણ તેમણે પોતાની ઓળખ છતી કરી નહોતી. તેણે પોતાને વરસોથી કોંગ્રેસ માટે કામ કરનાર પણ જેની સામે વિરોધ થયો છે એવા કાર્યકર ગણાવ્યા હતા પણ વધારે વિગતો નહીં આપીને મીડિયાથી દૂર જતા રહ્યા હતા.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
બિઝનેસ
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion