શોધખોળ કરો

'નેતાઓએ ચૂંટણીઓમાં તાયફાઓ કર્યા...' દુકાન બંધ કરવા આવેલા અધિકારીઓ સામે લોકોએ ઠાલવ્યો રોષ

જ્યારે રોષે ભરાયેલા લોકોને એબીપી અસ્મિતાએ મત જાણવાનો પ્રયાસ કર્યો તો, તેમને કહ્યું આ લોકોનો આક્રોશ છે, લોકો પાસે પૈસા નથી, ધંધા નથી, એએમસી વાળા રોજ 9 વાગેને બંધ કરાવવા આવી જાય તો ધંધો શું કરવાનો, નેતાઓની દુકાનો તો ચાલુ રહે છે. નેતાઓ બોલાવે ત્યારે કોરોના આવી જાય છે. આ બધા નેતાઓને તાયફાઓ છે. 

અમદાવાદઃ રાજ્યમાં ફરીથી કોરોનાએ કેર વર્તાવવાનુ શરૂ કર્યુ છે, રાજ્યના ચાર મોટા મહાનગરોમાં તંત્ર એલર્ટ થયુ છે. આ બધાની વચ્ચે કોરોનાના સંક્રમણને વધતુ અટકાવવા માટે અમદાવાદમાં એએમસીની ટીમે મોટી કાર્યવાહી શરૂ કરતા લોકોના રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. એએમસી ટીમ શહેરના ભૂયંકદેવ વિસ્તારમાં રાત્રીના સમયે કર્ફ્યૂ હોવાના કારણે દુકાનો બંધ કરાવવા ગઇ હતી ત્યારે લોકોના ટોળેએ તેમને ધક્કે ચઢાવી હતી. ભૂયંગદેવ વિસ્તારમાં લોકોએ એએમસીના કર્મચારીઓને સંક્રમણ કેમ વધ્યુ તેવા સવાલો કર્યા હતા, સાથે સાથે ચૂંટણી અને નેતાઓને કોરોના સંક્રમણ નથી નડતુ તેમ કહીને ઘેરી લીધા હતા.

અમદાવાદ શહેરમાં રાત્રીના 9 વાગ્યા સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂની સ્થિતિ રહે છે, આવા સમયે એએમસીની સૉલિડ વેસ્ટ ટીમ શહેરના ભૂયંગેદવ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવા ગઇ હતી. આ દરમિયાન લોકોના ટોળાએ એએમસીની આ ટીમને ઘેરી લીધી અને સવાલો કરવા લાગ્યા હતા. લોકોઓમાં એટલો બધો રોષ હતો કે તેમને એએમસીના અધિકારીઓને પુછ્યુ કે, ચૂંટણી સમયે સભાઓ, સરઘસો અને મેળવવા કરો છો ત્યારે કોરોના નથી ફેલાતો? તમે નેતાઓને દંડ કેમ નથી કરતા?, સંક્રમણ ફેલાવવાનુ કારણ મેચોમાં ભીડ ભેગી કરવી, અને ચૂંટણી સમયે નીકળેલા મેળવળા છે. તે સમયે કેમ પગલા ના ભરાયા. આવા સવાલાનો જવાબો આપવાનુ એએમસીની ટીમ ટાળ્યુ હતુ અને ચુપ રહી થઇ ગઇ હતી. 

જ્યારે રોષે ભરાયેલા લોકોને એબીપી અસ્મિતાએ મત જાણવાનો પ્રયાસ કર્યો તો, તેમને કહ્યું આ લોકોનો આક્રોશ છે, લોકો પાસે પૈસા નથી, ધંધા નથી, એએમસી વાળા રોજ 9 વાગેને બંધ કરાવવા આવી જાય તો ધંધો શું કરવાનો, નેતાઓની દુકાનો તો ચાલુ રહે છે. નેતાઓ બોલાવે ત્યારે કોરોના આવી જાય છે. આ બધા નેતાઓને તાયફાઓ છે. 

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ફરી એકવાર કોરોનાએ ઉથલો માર્યો છે, આ કારણે રાજ્યના મહાનગરોમાં રાત્રી કર્ફ્યૂનો સમય વધારવામાં આવ્યો છે, જેમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના મહાનાગરો સામેલ છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Lok Sabha Elections 2024:  રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Ambalal Patel Exclusive: ગુજરાત પર ચક્રવાતની આફત! અંબાલાલ પટેલની મોટી આગાહીWeather Update: સુરેન્દ્રનગરમાં રેકોર્ડ બ્રેક ગરમી, લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સલાહWeather Update: દેશના અનેક રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ, નવ રાજ્યોમાં હીટવેવનું એલર્ટRajkot: ભરઉનાળે રાજકોટના ધોરાજીમાં પાણીની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ, શહેર ભાજપ પ્રમુખે ચીફ ઓફિસરને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Lok Sabha Elections 2024:  રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
Lok Sabha Elections 2024: રાહુલ અને અખિલેશની સભામાં હંગામો, પરિસ્થિતિ એટલી વણસી કે બન્ને નેતાઓ સ્ટેજ છોડી જતા રહ્યા
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
માવઠાને કારણે ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર મળશે? કૃષિમંત્રી રાઘવજી પટેલે આપ્યું મોટું નિવેદન
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
રાજ્યના સાત શહેરમાં હવામાન વિભાગે હીટવેવની આગાહી કરી, ગાંધીનગર,અમદાવાદમાં પાંચ દિવસનું ઓરેન્જ એલર્ટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
SRH vs PBKS: પંજાબ કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે આપ્યો 215 રનનો ટાર્ગેટ
Ambalal Patel Forecast: 26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
26 મે સુધી રાજ્યમાં આકરી ગરમી પડશે, રોહિણી નક્ષત્રમાં ગાજવીજ સાથે પડશે વરસાદઃ અંબાલાલની આગાહી
Surat Crime News: સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
સુરતના ડિંડોલીમાં પિતા બન્યો હેવાન, પુત્રી પર દુષ્કર્મ આચરી કોઈને કહીશ તો જાનથી મારી નાંખીશની આપી ધમકી
Crime News: વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
વડોદરામાં લૂંટારુઓએ પહેલા ઘરની લાઈટ કરી બંધ, વૃદ્ધા ગરમીના કારણે બહાર આવતાં કાપી નાંખ્યું ગળું
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Cyclone Warning: ચોમાસા પહેલા જ ત્રાટકશે વાવાઝોડુ, જાણો ગુજરાતમાં ક્યાં અને કેટલી અસર થશે
Embed widget