શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કેટલા કલાક ‘વાયુ’ વાવાઝોડુ તાંડવ મચાવશે? જાણો કેટલા વાગે કયા સ્થળે પહોંચશે વાવાઝોડુ?
windy.comના પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતમાં સૌપ્રથમ 13 જૂનના રોજ વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યા સુધીમાં તો 165 કિલોમીટરની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ટકરાશે તેવું લાગી રહ્યું છે.
![સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કેટલા કલાક ‘વાયુ’ વાવાઝોડુ તાંડવ મચાવશે? જાણો કેટલા વાગે કયા સ્થળે પહોંચશે વાવાઝોડુ? Cyclone Vayu will be started in Saurashtra Cost on Today mid night સૌરાષ્ટ્રના દરિયા કાંઠે કેટલા કલાક ‘વાયુ’ વાવાઝોડુ તાંડવ મચાવશે? જાણો કેટલા વાગે કયા સ્થળે પહોંચશે વાવાઝોડુ?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/06/12082330/ABP.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદ: ગુજરાત તરફ આગળ વધી રહેલા ‘વાયુ’ વાવાઝોડું ખતરાની ઘંટડી વગાડી રહ્યું છે. દરેક લોકોને એ જાણવાની ઉત્સાહ છે કે ક્યારે વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે ટકરાશે.
windy.comના પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતમાં સૌપ્રથમ 13 જૂનના રોજ વહેલી સવારે 3 વાગ્યે વલસાડને અસર કરીને 5 વાગ્યા સુધીમાં તો 165 કિલોમીટરની ઝડપે દીવ, ઉના, કોડીનાર, ગીર-સોમનાથ, તાલાલા, પીપાવાવમાં ટકરાશે તેવું લાગી રહ્યું છે.
ત્યાર બાદ સવારે 8 વાગ્યા સુધીમાં વેરાવળ, માંગરોળ અને માળિયામાં ત્રાટકશે. આ વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં ગંભીર અસર કરી શકે છે.
આવી રીતે વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)