શોધખોળ કરો
ગુજરાત બોર્ડની પરીક્ષાની આવેદન પત્ર ભરવાની તારીખ 10 નવેંબર સુધી લંબાવાઇ

અમદાવાદઃ ગુજરાત બોર્ડ પરીક્ષાના આવેદન પત્ર ભરવાની તારીખ 10 નવેંબર સુધી લંબાવાઈ છે. હવે વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહના આવેદન પત્ર 10 નવેમ્બર સુધી આવેદન પત્ર ભરી શકશે. અગાઉ આવેદન પત્ર ભરવાની અંતિમ તારીખ 31 ઓકટોબર હતી. હવે વિદ્યાર્થીઓ 10 નવેમ્બર સુધી આવેદન પત્ર ભરી શકશે અને ત્યારબાદ લેટ ફી ભરીને આવેદન પત્રો ભરી શકશે.
વધુ વાંચો























