શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
બીજેપીના રાજમાં તેની પોલીસીથી દલિત સમાજને અન્યાયઃ શંકરસિંહ વાઘેલા
અમદાવાદઃ વિધાનસભાના નેતા વિપક્ષ શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, દલિત સમાજને બીજેપીના રાજમાં તેની પોલીસીથી અન્યાય થયો છે. અને સફાઇ કામદારોની કૉન્ટ્રાક્ટ પર લેવામાં આવતા હોવાથી સફાઇ કામ કરતા લોકોનું શોષણ થાય છે. જેથી આ પ્રથા બંધ થવી જોઇએ. મહિલાઓ પર બળાત્કાર થાય છે જે હવે આમ વાત બની ગઇ છે. ઉનામાં બનેલી ઘટના અમાનવીય છે. આ તમામ બાબતોને લઇને 2 ઓક્ટબરે આંદોલન કવરામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion