શોધખોળ કરો

કોરોનાનો કહેર વધતા અમદાવાદનું આ જાણીતું મંદિર અનિશ્ચિત સમય માટે બંધ, અન્ય 23 મંદિરો પણ બંધ રહેશે

રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના (Coronavirus)ના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે.

સમગ્ર રાજ્યમાં કોરોનાનો રાફડો ફાટ્યો ત્યારે ગુજરાત સરકારે કોરોનાને લઈને આકરા નિર્ણયો કર્યો છે. ગુજરાત સરકારે રાજ્યમાં તમામ સામાજિક ધાર્મિક મેળાવડા પર આગામી 30 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે હવે કોરોનાનો પ્રકોપ વધતા અમદાવદામાં આવેલ કાલુપુર સ્વામિનારાયણ મંદિર (Shree Swaminarayan Mandir Kalupur)તરફથી મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કાલુપુરનું સ્વામિનારાયણ મંદિર (kalupur swaminarayan mandir)આજથી અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદમાં કોરોના બેકાબૂ બન્યો છે ત્યારે કાલુપુર સ્વામિનારાયણ મંદિરે આજથી જ મંદિર બંધ કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સ્વામિનારાયણ સંપ્રદાયના 23 મંદિરો પણ બંધ રહેશે. તો અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર (Shree Jagannathji Temple) ટ્રસ્ટ તરફથી પણ આવો નિર્ણય લેવાઈ શકે છે.

રાજ્યમાં એપ્રિલના છ દિવસમાં નવા કેસમાં પણ રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. છેલ્લા છ દિવસમાં રાજ્યમાં કોરોના (Coronavirus)ના નવા 17 હજાર 180 પોઝિટીવ કેસ નોંધાયા છે. મંગળવારે કોરોનાના નવા ત્રણ હજાર 280 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે 121 દિવસ બાદ કોરોનાની સારવાર દરમિયાન 17 દર્દીઓના મૃત્યુ નોંધાયા હતા.

આઠ મહાનગરોમાં નોંધાયેલા નવા કેસમાં અમદાવાદમાં 798, સુરતમાં 615, વડોદરામાં 218, રાજકોટમાં 321, જામનગરમાં 81, ભાવનગરમાં 65, જૂનાગઢમાં 21 અને ગાંધીનગરમાં નવા 38 કેસ નોંધાયા હતા. તો અમદાવાદ અને સુરત મહાનગર પાલિકા વિસ્તારમાં વધુ સાત સાત દર્દીનો કોરોનાએ ભોગ લીધો હતો. જ્યારે વડોદરા શહેરમાં એક અને રાજકોટ શહેરમાં બે દર્દીના થયા મૃત્યુ હતા.

માત્ર છ દિવસમાં જ એક્ટિવ કેસની સંખ્યામાં ચાર હજાર 738 વધારો થયો છે. રાજ્યમાં 300થી વધુ એક્ટિવ કેસ ધરાવતા દસ જિલ્લામાં સુરતમાં ચાર હજાર 37, અમદાવાદમાં બે હજાર 940, વડોદરામાં બે હજાર 617, રાજકોટમાં એક હજાર 869 કેસ, ભાવનગરમાં 640, ગાંધીનગરમાં 506, જામનગરમાં 500, મહેસાણામાં 420, પાટણમાં 406, મહિસાગરમાં 334 એક્ટિવ કેસ છે. રાજ્યમાં હાલ 17 હજાર 348 લોકો છે સારવાર હેઠળ. જે પૈકી 171 લોકો છે વેંટીલેટર પર તો 17 હજાર 177 લોકોની સ્થિતિ છે સ્ટેબલ છે.

અત્યાર સુધીમાં રાજ્યમાં 3 લાખ 24 હજાર 881 લોકો કોરોના (Coronavirus) સંક્રમિત થઈ ચૂક્યા છે. જે પૈકી 3 લાખ 2 હજાર 932 લોકો કોરોના સામેની જંગ જીતી ગયા છે. જ્યારે 4 હજાર 598 લોકોના મોત થયા છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 78 લાખ 85 હજાર 630 લોકોને રસી (Corona Vaccine) આપવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2 લાખ 75 હજાર 777 લોકોને અપાયો રસીનો પ્રથમ ડૉઝ, જ્યારે 29 હજાર 886 લોકોને અપાયો રસીનો બીજો ડૉઝ આપવામાં આવ્ય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદીની દિવાળી પર રાષ્ટ્રને અપીલ: ‘સ્વદેશીની ઉજવણી કરો, 1.4 અબજ ભારતીયોની મહેનત ખરીદો’ - રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભેચ્છાઓ
PM મોદીની દિવાળી પર રાષ્ટ્રને અપીલ: ‘સ્વદેશીની ઉજવણી કરો, 1.4 અબજ ભારતીયોની મહેનત ખરીદો’ - રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભેચ્છાઓ
રામનગરી 26 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠી, અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા, જુઓ ફોટા
રામનગરી 26 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠી, અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા, જુઓ ફોટા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Diwali Horoscope 2025: આ દિવાળી પર 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 'વૈભવ લક્ષ્મી' અને 'ત્રિગ્રહી યોગ' થી ધનનો વરસાદ અને રાજયોગનું નિર્માણ
Diwali Horoscope 2025: આ દિવાળી પર 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 'વૈભવ લક્ષ્મી' અને 'ત્રિગ્રહી યોગ' થી ધનનો વરસાદ અને રાજયોગનું નિર્માણ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : દીવાની પાછળ અંધારૂ ?
Junagadh News : જૂનાગઢમાં પિતાએ બાઇક લેવા ઇનકાર કરતાં યુવકે કરી લીધો આપઘાત
Hun To Bolish : હું તો બોલીશ : તાંત્રિકનો ખેલ ખતમ !
Jabalpur Railway Station : જબલપુર સ્ટેશન પર સમોસા વેન્ડરે ટ્રાન્જેક્શન ફેલ થતાં પડાવી ઘડિયાળ
Trump Protest : અમેરિકામાં ટ્રમ્પના વિરોધમાં પ્રદર્શન, લાકો લોકો રસ્તા પર ઉતરી આવ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની દિવાળી પર રાષ્ટ્રને અપીલ: ‘સ્વદેશીની ઉજવણી કરો, 1.4 અબજ ભારતીયોની મહેનત ખરીદો’ - રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભેચ્છાઓ
PM મોદીની દિવાળી પર રાષ્ટ્રને અપીલ: ‘સ્વદેશીની ઉજવણી કરો, 1.4 અબજ ભારતીયોની મહેનત ખરીદો’ - રાષ્ટ્રપતિએ પણ પાઠવી શુભેચ્છાઓ
રામનગરી 26 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠી, અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા, જુઓ ફોટા
રામનગરી 26 લાખથી વધુ દીવાઓથી ઝળહળી ઉઠી, અયોધ્યા દીપોત્સવ દરમિયાન બે વિશ્વ રેકોર્ડ બન્યા, જુઓ ફોટા
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Diwali Horoscope 2025: આ દિવાળી પર 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 'વૈભવ લક્ષ્મી' અને 'ત્રિગ્રહી યોગ' થી ધનનો વરસાદ અને રાજયોગનું નિર્માણ
Diwali Horoscope 2025: આ દિવાળી પર 6 રાશિઓનું ભાગ્ય ચમકશે! 'વૈભવ લક્ષ્મી' અને 'ત્રિગ્રહી યોગ' થી ધનનો વરસાદ અને રાજયોગનું નિર્માણ
સાસુ-સસરા પુત્રવધૂને ઘરમાંથી કાઢી ન શકે: લગ્ન પછીનું સાસરિયાઓનું ઘર પત્નીનું 'વહેંચાયેલું ઘર' ગણાશે, દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ
સાસુ-સસરા પુત્રવધૂને ઘરમાંથી કાઢી ન શકે: લગ્ન પછીનું સાસરિયાઓનું ઘર પત્નીનું 'વહેંચાયેલું ઘર' ગણાશે, દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક આદેશ
Diwali 2025: આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે 'હંસ મહાપુરુષ રાજયોગ', આ 5 રાશિઓના ભાગ્ય ખૂલશે; ધન અને કારકિર્દીમાં...
Diwali 2025: આ વર્ષે દિવાળી પર બની રહ્યો છે 'હંસ મહાપુરુષ રાજયોગ', આ 5 રાશિઓના ભાગ્ય ખૂલશે; ધન અને કારકિર્દીમાં...
દિવાળીની બેંક રજા અંગે મૂંઝવણ છે! 20 ઓક્ટોબર કે 21 ઓક્ટોબર કયા દિવસે બેંકો બંધ રહેશે? RBI ની સત્તાવાર યાદી જુઓ
દિવાળીની બેંક રજા અંગે મૂંઝવણ છે! 20 ઓક્ટોબર કે 21 ઓક્ટોબર કયા દિવસે બેંકો બંધ રહેશે? RBI ની સત્તાવાર યાદી જુઓ
Stock Market Holidays: દિવાળીમાં 20 ઓક્ટોબરે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ? મુહૂર્ત ટ્રેડિંગનો સમય બદલાયો, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Stock Market Holidays: દિવાળીમાં 20 ઓક્ટોબરે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ? મુહૂર્ત ટ્રેડિંગનો સમય બદલાયો, જાણો સંપૂર્ણ શેડ્યૂલ
Embed widget