શોધખોળ કરો

આ છે ભાલનો લાલજીઃ જેણે નીતિન પટેલને એક દિવસના મુખ્યમંત્રી બનાવવા કહેલું, જાણો, શાનો છે કલાકાર?

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ધોલેરાના હેબતપુરાના લાલજીભાઈ મીઠાપરા નામની વ્યક્તિએ ફોન કર્યો હતો. તેમણે નીતિન પટેલને જણાવ્યું હતું કે, તેમના ગામની વસતિ 10થી 12 હજારની છે. તેઓ એક દિવસના મુખ્યમંત્રી બનવવા માંગતા હોવાનું જણાવી રહ્યા છે.

અમદાવાદઃ ગુજરાતમાં એક દિવસના મુખ્યમંત્રી બનવાની માંગ કરનાર ધોલેરાના યુવકની ઓડિયો ક્લિપ ભારે વાયરલ થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે વાત કરનાર યુવક કોણ છે, તેને લઈને પણ હાલ ભારે ચર્ચા જાગી છે. તેમજ સોશિયલ મીડિયા પર લોકો આ ક્લિપ ઝડપથી શેર પણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તપાસ કરતાં લાલજી મીઠાપરા નામના યુવકનું એક આઇડી મળી આવ્યું છે. જેમાં આ વ્યક્તિએ પોતાનો ફોટો વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મૂક્યો છે. તેમજ તેમાં ભાલ વિસ્તારના લાલજીભાઈ મીઠાપરા નાયબ મુખ્યમંત્રી સાથે સંવાદ કરતા એવું લખવામાં આવ્યું છે. પેજ અંગે તપાસ કરતા આ વ્યક્તિ હેબતપુરની હોવાનું જણાવ્યું છે. તેમજ પેજમાં મુકેલા અન્ય વીડિયોમાં તે પોતાનું નામ લાલજી મીઠાપરા જણાવી રહ્યા છે. વીડિયો અને ઓડિયો ક્લિપનો અવાજ અને લહેકો પણ મળતો આવે છે, જેથી નીતિન પટેલને ફોન કરનાર અને ફેસબૂક આઇડીની વ્યક્તિ બંને એક જ હોય તેવું લાગી રહ્યું છે. આ યુવક રામામંડળનો કલાકાર છે, જેણે તેના આઇડી પર તે રામા મંડળમાં અલગ અલગ વેશ ધારણ કરતો હોવાના વીડિયો પણ મૂક્યા છે. એટલું જ નહીં, તે ભજન ગાતો પણ નજરે પડે છે. નોંધનીય છે કે, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ધોલેરાના હેબતપુરાના લાલજીભાઈ મીઠાપરા નામની વ્યક્તિએ ફોન કર્યો હતો. તેમણે નીતિન પટેલને જણાવ્યું હતું કે, તેમના ગામની વસતિ 10થી 12 હજારની છે. તેઓ એક દિવસના મુખ્યમંત્રી બનવવા માંગતા હોવાનું જણાવી રહ્યા છે. યુવકની વાત સાંભળીને નીતિન પટેલ ખડખડાટ હસી પડ્યા હતા. જોકે, આ ઓડિયો ક્લિપની સત્યતા અંગે એબીપી અસ્મિતા કોઈ દાવો કરતો નથી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Navratri 2024 : નવરાત્રિ  દરમિયાન માતાના મઢ અને  પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Navratri 2024 :નવરાત્રિ દરમિયાન માતાના મઢ અને પાવાગઢ મંદિરના દર્શન, આરતીના સમયમાં થયો ફેરફાર
Embed widget